1. Home
  2. Tag "kerala"

કેરળમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ કરી મંદિરની સફાઈ

કેરળમાં કોમવાદી સૌહાર્દનું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નૂરમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ અમ્મકોટમ મહાદેવ મંદિરની સફાઈ કરી છે. પૂરની ઝપટમાં શ્રીકંદપુરમનું આ મંદિર આવી ગયું હતું અને બે દિવસથી મંદિરમાં પાણી ભરાયેલું હતું. રવિવારે મંદિરમાંથી પૂરનું પાણી હટતા ચારે તરફ કાદવ-કીચડ ફેલાયેલો હતો. તેના પછી મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ મંદિરનું સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. […]

હાઈકોર્ટના જજે બ્રાહ્મણોના કર્યા વખાણ, કહ્યુ- જાતિ કે ધર્મ નહીં પણ આર્થિક આધારે હોય અનામત

કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વી. ચિતંબરેશે લોકોને અપીલ કરી છે કે તેઓ જાતિ અથવા ધર્મના આધારે નહીં, પરંતુ આર્થિક આધાર પર અનામત માટે આંદોલન કરે. જજે પોતાની વાત રજૂ કરતા બ્રાહ્મણોના ખૂબ વખાણ કર્યા છે. જસ્ટિસ ચિતંબરેશે કોચ્ચિમાં 19 જુલાઈએ આયોજીત તમિલ બ્રાહ્મણ ગ્લોબલ મીટિંગમાં સંબોધન દરમિયાન પોતાની આ વાતોને રજૂ કરી હતી. જસ્ટિસ ચિતંબરેશ […]

કેરળમાં ઘણાં કોંગ્રેસી સાંસદ, ધારાસભ્યો ભાજપના સંપર્કમાં, એનડીએના સાથીપક્ષનો દાવો

કેરળના વરિષ્ઠ ધારાસભ્ય અને એનડીએના સાથીપક્ષ પી. સી. જોર્જે દાવો કર્યો છે કે રાજ્યમાંથી કોંગ્રેસના છ સાંસદો અને ત્રણ ધારાસભ્યો ભાજપના કેન્દ્રીય નેતૃત્વની સાથે સંપર્કમાં છે અને ત્યાં પક્ષપલાટની સંભાવના છે. કોંગ્રેસે પૂંજર ક્ષેત્રમાંથી ધારાસભ્યના આ દાવાને નામંજૂર કર્યો છે અને તેમને અતિશયોક્તિપૂર્ણ દાવા કરનારા ગણાવતા કહ્યુ છે કે તેઓ માત્ર મીડિયાનું ધ્યાન ખેંચવા માટે […]

ચર્ચના ક્રોસ પર ત્રિશૂલ લગાવવા પર વિવાદ, હિંદુ સંગઠનોએ લગાવ્યો અતિક્રમણનો આરોપ

નવી દિલ્હી: કેરળના ઈડુક્કી જિલ્લામાં એક ક્રોસની સામે ત્રિશૂળ લગાવવા પર વિવાદ વધી ગયો છે. 15મી જૂને ઈડુક્કીના પાંચાલિમેડૂમાં ક્રોસની સામે ત્રિશૂળ લગાવવામાં આવ્યું હતું. હિંદુ સંગઠનોએ ચર્ચ પર સરકારી જમીનના અતિક્રમણનો આરોપ લગાવ્યો છે. આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે ચર્ચ વિરુદ્ધ વિરોધ કૂચ પણ કાઢી હતી. આરોપ છે કે કેરળના ઈડુપ્પી જિલ્લા ખાતે સેન્ટ મેરી ચર્ચે […]

કેરળના ગુરુવયૂરના શ્રીકૃષ્ણ મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદીએ કહ્યુ, નકારાત્મકતાને દેશે નકારી

તિરુવનંતપુરમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેરળના ગુરુવાયુરપ્પન (શ્રીકૃષ્ણ) મંદિરમાં પૂજા-અર્ચના માટે પહોંચ્યા હતા. તેઓ મંદિરની પરંપરાગત વેશભૂષામાં દેખાયા હતા. ભાજપના કાર્યકર્તાઓને અભિનવ સભામાં તેમણે કહ્યુ હતુ કે અમે માત્ર ચૂંટણી રાજકારણ માટે મેદાનમાં નથી, પંરતુ જનસેવા અમારું લક્ષ્ય છે. ભલે અહીં અમારું ખાતું ખોલ્યું નથી. પરંતુ જનતાનો આભાર માનવા માટે અહીં આવ્યો છું. આ અમારા […]

ભારતમાં મોટા પ્રમાણમાં વધી રહ્યો છે કટ્ટરતાનો ખતરો, કેરળ-તમિલનાડુના ઘણાં ગ્રુપ છે રડાર પર

નવી દિલ્હી : શ્રીલંકામાં થયેલા ઈસ્ટર બોમ્બ વિસ્ફોટ બાદ ગુપ્તચર એજન્સીઓએ ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં સતર્ક કરતા કહેવામાં આવ્યું છે કે દેશમાં મોટા પ્રમાણમાં કટ્ટરતાનો ખતરો વધી રહ્યો છે અને ઘણા કટ્ટર ઈસ્લામિક જૂથો દેશમાં ઘણાં શહેરોમાં પોતાની પહોંચ બનાવવાની કોશિશમાં લાગેલા છે. ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેરળના કેટલાક […]

કેરળમાં મોનસૂનમાં વિલંબ, પરંતુ દિલ્હી-એનસીઆરમાં આજે પડી શકે છે રાહતનો વરસાદ

આખા ઉત્તર ભારતમા ભીષણ ગરમીને કારણે હાહાકાર મચેલો છે. ગરમીથી લોકોના હાલ બેહાલ છે અને જે પ્રકારે હવામાન બનેલું છે, તેનાથી લાગે છે કે હાલ રાહત મળવી મુશ્કેલ છે. જે મોનસૂનને પહેલી જૂને આવવું જોઈતું હતું, તે હજી સુધી શરૂ થયું નથી. હવામાન વિભાગે કહ્યું છે કે હજી વધુ બે દિવસ રાહ જોવી પડશે. આઠમી […]

કેરળમાં ફરી એકવાર નિપાહ વાયરસની દસ્તક, સ્વાસ્થ્યમંત્રીએ કરી એક દર્દીની પુષ્ટિ

કેરળમાં એકવાર ફરી નિપાહ વાયરસે દસ્તક દીધી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલજાએ એક દર્દી મળ્યો હોવાની વાત જણાવી છે. એર્નાકુલમમાં રહેતો 23 વર્ષીય એક વ્યક્તિ પુણે વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટના ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યો. રાજ્યના 86 શંકાસ્પદ દર્દીઓનો ડોક્ટરોની દેખરેખમાં ઇલાજ ચાલી રહ્યો છે. તે લોકોમાં હજુ નિપાહ વાયરસની પુષ્ટિ થઈ નથી. એર્નાકુલમ મેડિકલ કોલેજમાં બીમારીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code