1. Home
  2. Tag "DASHERA"

जम्मू : यूपी से आए हिन्दू-मुस्लिम कारीगर दशहरा के लिए तैयार कर रहे पुतले

जम्मू, 8 अक्टूबर (पीटीआई)। जम्मू में 24 अक्टूबर के दशहरा के मौके पर रावण और उसके भाईयों के पुतले दहन करने की तैयारियां जोर-शोर से चल रही हैं। इन्हें तैयार करने के लिए उत्तर प्रदेश से कई कारीगर जम्मू आए हैं। इनमें हिन्दू और मुस्लिम दोनों समुदायों के कारीगर हैं। ये कारीगर करीब चार दशकों […]

હિંદુ સંગઠનો સાથે જોડાયેલા 6 નિર્દોષ હિંદુની દશેરાએ થયેલી હત્યાઓ દુર્ભાગ્યપૂર્ણ, હિંદુ ક્યાં સુધી રહેશે અસુરક્ષિત?

6 હિંદુઓની હત્યા પર મેઈનસ્ટ્રીમ મીડિયા અને કથિત સેક્યુલર પાર્ટીઓ ચુપ કેમ? 6માંથી પાંચ હિંદુઓની હત્યા એકલા પશ્ચિમ બંગાળમાં થઈ અને મમતા બેનર્જી મૌન! મોતને ઘાટ ઉતારાયેલા 6એ હિંદુઓ હતા હિંદુ સંગઠનો સાથે સંબંધિત, છતાં થઈ હત્યા આખા દેશમાં દશેરાના પવિત્ર તહેવારની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. આપણે શક્તિની પૂજા કરી હતી અને મિઠાઈઓ ખાધી હતી. […]

સ્થાપના દિવસ: હિંદુ રાષ્ટ્રના સપનાને લઈને બન્યું હતું RSS, 3 વખત લાગી ચુક્યો છે પ્રતિબંધ, આજે દુનિયાનું સૌથી મોટું સંગઠન

27 સપ્ટેમ્બર, 1925ના રોજ દશેરાના દિવસે સંઘની સ્થાપના આરએસએસ પર લાગી ચુક્યો છે ત્રણ વખત પ્રતિબંધ 2025માં આરએસએસને પૂર્ણ થવાના છે 100 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો રાજનીતિ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ ભારતમાં આ સ્વયંસેવી સંસ્થાનું માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ સામાજીક પરિવેશમાં પણ મહત્વપૂર્ણ સ્થાન છે. દેશની સત્તા બનાવવા અને બગાડવાની શક્તિ આરએસએસ […]

વિજયાદશમીનો સંદેશ: બુરાઈને ખતમ કરે તે ભલાઈ

આનંદ શુક્લ દેવી દુર્ગા-મહિષાસુરનું યુદ્ધ રામ-રાવણ વચ્ચેનો સંગ્રામ વિજયાદશમીનો આપે છે સંદેશ આદિકાળમાં દુર્ગા માતા અને મહિષાસુર વચ્ચેનું મહાયુદ્ધ કે રામ-રાવણ વચ્ચેનો મહાસંગ્રામ ભલાઈનું બુરાઈ સામેનું યુદ્ધ હતા. આ યુદ્ધોમાં ભલાઈનો વિજય થયો અને તેની યાદમાં વિજયાદશમીના પર્વની યુગોથી ભારતમાં ઉજવણી થઈ જાય છે. વિજયાદશમીનો સંદેશ છે કે બુરાઈ સામે ક્યારેય ભલાઈ ઘૂંટણિયા ટેકવત નથી. […]

RSSનો સ્થાપના દિવસ : શિવ નાડર વિજયાદશમી મહોત્સવમાં બનશે ચીફ ગેસ્ટ

આરએસએએસના વિજયાદશમી કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ હશે શિવ નાડર દેશની દિગ્ગજ આઈટી કંપની એચસીએલના સંસ્થાપક છે શિવ નાડર આઈટી ક્ષેત્રના દિગ્ગજ શિવ નાડરને કાર્યક્રમમાં બોલાવવાના ખાસ છે નિહિતાર્થો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે આઠમી ઓક્ટોબરે આયોજીત થનારા વિજયાદશમી કાર્યક્રમમાં આ વખતે આઈટી કંપની એચસીએલના સંસ્થાપક અને અધ્યક્ષ શિવ નાડર મુખ્ય અતિથિ હશે. આ કાર્યક્રમ સવારે સાત […]

ભારતને 2 સપ્તાહ વિલંબથી મળશે રફાલ, યુદ્ધવિમાનોને દશેરા પર રિસીવ કરશે રાજનાથસિંહ

બે સપ્તાહ વિલંબથી રફાલની મળશે ડિલીવરી હવે 8 ઓક્ટોબરે ભારતને મળશે રફાલ યુદ્ધવિમાન રિસીવ કરવા ફ્રાંસ જશે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ફ્રાંસના યુદ્ધવિમાન રફાલ નજીકના ભવિષ્યમાં ભારતીય વાયુસેનામાં સામેલ થવાના છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ રફાલ યુદ્ધવિમાનને રિસીવ કરવા માટે ખુદ ફ્રાંસ જશે. પહેલા આ વિમાન ભારતને 20મી સપ્ટમ્બેર મળવાના હતા. પરંતુ હવે તેની તારીખને થોડી લંબાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code