1. Home
  2. Tag "cm vijay rupani"

हार्दिक पटेल का दावा – गुजरात में कांग्रेस जीत रही, इसलिए भाजपा ने सीएम रूपाणी से लिया इस्तीफा

अहमदाबाद, 12 सितम्बर। प्रधानमंत्री नरेंद्र मोदी और गृह मंत्री अमित शाह के गृहराज्य गुजरात में अगले वर्ष प्रस्तावित विधानसभा चुनाव से लगभग 15 माह पहले ही नेतृत्व परिवर्तन को लेकर अलग-अलग तरह की चर्चाएं हैं। फिलहाल गुजरात कांग्रेस के कार्यकारी अध्यक्ष हार्दिक पटेल ने दावा किया है कि कांग्रेस का जनाधार बढ़ रहा है और […]

રાજ્યમાં સ્થિતિ અંકુશમાં ના આવે ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ યથાવત્ રહેશે: CM વિજય રૂપાણી

રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને સીએમ વિજય રૂપાણીનું નિવેદન કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની સુવિધા ઉપલબ્ધ પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કર્ફ્યૂ ચાલું રહેશે: CM ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને લઇને રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કોરોના સંક્રમિક દર્દીઓને તુરંત સારવાર આપવા […]

વર્ષ 2022 પહેલા રાજકોટમાં AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવાશે: CM રૂપાણી

 રાજકોટમાં 200 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલનું ડિજિટલ લોકાર્પણ કરાયું વર્ષ 2022 પહેલા રાજકોટમાં એઇમ્સનું લોકાર્પણ કરી દેવાશે: CM ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર ઉપલબ્ધ બનશે સૌરાષ્ટ્ર અને રાજકોટના લોકો માટે ખુશખબર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે વર્ષ 2022 સુધી રાજકોટ ખાતે AIIMS (All India Institute of Medical Science) નું લોકાર્પણ કરી દેવામાં આવશે. AIIMS […]

શિક્ષક દિન 2020: રાજ્યપાલશ્રી-મુખ્યમંત્રીએ ગુજરાતના 44 શિક્ષકો-ગુરૂવર્યોનું ‘રાજ્ય શિક્ષક એવોર્ડ’થી સન્માન કર્યું

ગાંધીનગર ખાતે શિક્ષક દિનના અવસર પર “ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ”નું આયોજન કરાયું CM રૂપાણીએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં રાજ્યના 44 શિક્ષકો-ગુરુવર્યોનું સન્માન કર્યું હતું 44 શ્રેષ્ઠ શિક્ષકોને શોલ-સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા નૈતિક મૂલ્યો-માનવીય મૂલ્યોના આધારે શિક્ષા-દિક્ષાથી સજ્જ ભાવિ પેઢી દ્વારા ગુજરાતને ભવિષ્યના ભારતનું રોલ મોડેલ બનાવવા શિક્ષક સમુદાયને  CM […]

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું નિધન, PM મોદીએ શ્રદ્વાંજલિ પાઠવી

અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું આજે અવસાન પીએમ મોદીએ ટ્વીટરથી શ્રદ્વાંજલિ પાઠવી સીએમ રૂપાણીએ પણ ટ્વીટરથી શ્રદ્વાંજલિ પાઠવી અમદાવાદના પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું આજે એટલે કે 22 ઑગસ્ટના રોજ દુખદ નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર મળતા જ પીએમ મોદીએ ટ્વીટરના માધ્યમથી તેમને શ્રદ્વાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “અમદાવાદના પૂર્વ મેયર […]

ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાની 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી: CM રુપાણીએ પાઠવ્યો આ સંદેશ

ગાંધીનગર ખાતે 74માં સ્વતંત્ર પર્વની કરવામાં આવી ઉજવણી ગાંઘીનગર સેકટર 11ના વિસ્ટાગાર્ડન ખાતે ઉજવાયો સ્વતંત્રતા દિવસ સીએમ વિજય રૂપાણીએ ધ્વજવંદન બાદ આપ્યું સંબોધન સમગ્ર દેશભરમાં આજે 74મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે,એક બાજુ કોરોનાનો માર છે તો બીજી બાજુ દેશના લોકો દ્વારા અનેક નિયમોના પાલનને અનુસરીને આ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code