1. Home
  2. Tag "Arun jaitley"

राष्ट्रपति कोविंद ने प्रदान किए 2020 के पद्म पुरस्कार, जॉर्ज फर्नांडिस, जेटली, सुषमा व छन्नूलाल को पद्म विभूषण

नई दिल्ली, 8 नवंबर। राष्ट्रपति रामनाथ कोविंद ने सोमवार को राष्ट्रपति भवन के ऐतिहासिक दरबार हाल में आयोजित भव्य समारोह में विभिन्न क्षेत्रों में उत्कृष्ट कार्य करने वालीं 141 विभूतियों को वर्ष 2020 के लिए पद्म पुरस्कार प्रदान किए। जॉर्ज, जेटली और सुषमा मरणोपरांत सम्मानित उप राष्ट्रपति वेंकैया नायडू, प्रधानमंत्री नरेंद्र मोदी और गृह मंत्री […]

ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ હવે અરુણ જેટલીના નામે ઓળખાશે – DDCA નો નિર્ણય

દિલ્હી અને ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસિએશને ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને અરુણ જેટલી સ્ટેડિયમ કરવાનો નિર્ણય કર્યો છે. થોડાક સમય પહેલા જ ભાજપના વરિષ્ઠ નેતા જેટલીનું લાંબી બિમારી બાદ 66 વર્ષની વયે નિધન થયું હતું. જેટલીએ ડીડીસીએના અધ્યક્ષ અને BCCIના ભૂતપૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. સ્ટેડિયમના નવા નામકરણનો કાર્યક્રમ 12 સપ્ટેમ્બરના રોજ યોજાશે […]

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના નેતાઓની ભાવપૂર્ણ શ્રદ્વાંજલિ

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે 66 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેમની દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 24 ઑગસ્ટના રોજ બપોરે 12-07 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના દુખદ નિધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ તેમને શ્રદ્વાંજલિ પાઠવી હતી. ગૃહમંત્રી […]

લાઇફ સપોર્ટ સિસ્ટમ પર અરુણ જેટલી, સ્વાસ્થ્યમાં કોઇ સુધાર નહીં

પૂર્વ નાણા મંત્રી અને ભાજપના નેતા અરુણ જેટલીનું સ્વાસ્થ્ય દિનપ્રતિદીન વધુને વધુ કથળી રહ્યું છે. AIIMS માં તેનો ઇલાજ ચાલી રહ્યો છે. રવિવાર એ તેમને ECMO પર ખસેડડવામાં આવ્યા હતા. જે દર્દીઓનું હૃદય અને ફેંફસા નિષ્ક્રીય થઇ જાય છે તેમને તેના પર રાખવામાં આવે છે. 66 વર્ષીય અરુણ જેટલી 9 ઑગસ્ટથી AIIMSમાં ભરતી છે અને […]

પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીની હાલત નાજુક, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂછ્યા ખબર-અંતર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ એમ્સ પહોંચીને સારવાર લઇ રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીના હાલચાલ પૂછ્યા હતા. જેટલી ગત સપ્તાહથી એમ્સમાં આઇસીયૂમાં ભરતી છે અને તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. તેને વેન્ટિલેટર પર રખાયા છે. 9 ઑગસ્ટના રોજ એમ્સ દ્વારા તેની તબિયતને લઇને એક નિવેદન જારી કરાયું હતું અને ત્યારથી તેની તબિયતને લઇને એમ્સ […]