અમેઠીના ‘આકાશમાં પથ્થર ઉછાળી કાણું પાડી’ વંશવાદને કરાયો વિદાય, સ્મૃતિ ઈરાની સામે રાહુલ ગાંધીની હાર
2019ની લોકસભા ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટી ઘટના અમેઠીમાંથી વંશવાદની વિદાય છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ 2014ની લોકસભાની હારનો બદલો 2019માં રાહુલ ગાંધીને હરાવીને લીધો છે. અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 30 હજાર જેટલા વોટથી હાર આપી છે. અમેઠીમાં કોંગ્રેસ ત્રણ દશકાઓમાં 1998ને બાદ કરતા એકપણ વખત હારી નથી. આ બેઠક પર […]