1. Home
  2. Tag "amarnath"

जम्मू-कश्मीर : अमरनाथ गुफा के पास बेस कैंप में बादल फटा, किसी के हताहत होने की जानकारी नहीं

श्रीनगर, 28 जुलाई। बालटाल गांदरबल की तरफ से अमरनाथ गुफा के पास बेस कैंप में बुधवार को बादल फट गया। इससे बेस कैंप को नुकसान पहुंचा है। लेकिन किसी के हताहत होने की जानकारी नहीं मिल सकी है। प्राप्त जानकारी के अनुसार अमरनाथ गुफा में एसडीआरएफ की दो टीमें मौजूद हैं। कोविड के कारण इस […]

Amarnath Yatra to commence on June 28

New Delhi: The Amarnath Yatra Shrine Board announced the date of the annual Amarnath Yatra. In the Union Territory of Jammu and Kashmir, the 56 day long annual pilgrimage to the holy cave shrine of Shri Amarnath Ji will commence on June 28 and will conclude on August 22, media report said. Decision over the commencement […]

અમરનાથ પછી સુરક્ષાના કારણે હવે મછૈલ માતા યાત્રા પણ અટકાવાય

જમ્મુ-કાશમીરમાં આમરનાથ યાત્રા પછી કિશ્તવાડ જીલ્લામાં માં દૂર્ગાના મંદિર સુધી થનારી મચૈલ યાત્રાને પણ રદ કરવામાં આવી છે, ડીએમ અંગ્રેજ સિંહ રાણાએ યાત્રાને અટકાવાની વાત કરી હતી,  પહેલા અમરનાથ યાત્રાને અટકાવવાની  આતંકી હુમલાની દહેશતના કારણે સુચના ઈપવામાં આવી હતી. ત્યાર પછી અમરનાથ યાત્રાને તાત્કાલીક ધોરણે અટકાવામાં આવી હતી, સાથે જ મરનાથ યાત્રીઓ અને પ્રવાસીઓને ઘાટી […]

પ્રવાસીઓ, અમરનાથ યાત્રીઓને જમ્મુ-કાશ્મીર સરકારનો નિર્દેશ, રોકાણ ઘટાડીને જેમ બને તેમ જલ્દીથી પાછા ફરો

જમ્મુ-કાશ્મીર સરકારે શુક્રવારે અમરનાથ યાત્રીઓ અને રાજ્યમાં આવેલા અન્ય પ્રવાસીઓને તાત્કાલિક ખીણમાંથી રોકાણ ઘટાડીને પાછા ફરવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરે. જમ્મુ-કાશ્મીર સરકારે આ નિર્દેશ અને સલાહ અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવાની શક્યતાના ચોક્કસ આતંકી ખતરાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ આપી છે. મુખ્ય સચિવ (ગૃહ) દ્વારા સિક્યુરિટી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમા કહેવામાં આવ્યું છે કે તીર્થયાત્રીઓ […]

કાશ્મીર: અનંતનાગ હાઈવે પર આઈઈડીની આશંકા, રોકવામાં આવી અમરનાથ યાત્રા

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ હાઈવે પાસે આઈઈડીની માહિતી મળ્યા બાદ અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. સુરક્ષાદળોને મીર બાજારમાં આઈઈડી હોવાની આશંકા છે. તેને કારણે આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથની યાત્રાએ પહોંચી રહ્યા છે. યાત્રા માટે સોમવારે જમ્મુથી 3178 શ્રદ્ધાળુઓનો એક જત્થો રવાના […]

અમરનાથ યાત્રામાં અડચણ બન્યા ભાગલાવાદી, જમ્મુથી યાત્રીઓનું આવાગમન રોકવામાં આવ્યું

જમ્મુ: ભાગલાવાદીઓના બંધની અસર અમરનાથ યાત્રા પર જોવા મળી છે. ભાગલાવાદીઓના બંધના કારણે એક દિવસ માટે અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. તેના કારણે અમરનાથ યાત્રાનો જત્થો આગળ વધી શક્યો નથી. તો તીર્થયાત્રીઓને શનિવારે જમ્મુ-કાશ્મીરમાં જવા દેવામાં આવ્યા નથી. કાશ્મીરમાં ભાગલાવાદીઓએ એક દિવસના બંધનું એલાન આપ્યું છે. આ પહેલા 8 જુલાઈએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી કમાન્ડર બુરહાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code