1. Home
  2. Tag "aiims"

कोरोना से लड़ाई : एम्स में कोवैक्सीन की बूस्टर डोज का ट्रायल शुरू, हर वर्ष लेना पड़ सकता है एक शॉट

नई दिल्ली, 25 मई। कोरोनारोधी टीका कोवैक्सीन की निर्माता हैदराबादी कम्पनी भारत बायोटेक ने सोमवार को अखिल भारतीय आयुर्विज्ञान संस्थान (एआईआईएमएस) दिल्ली में वैक्सीन की बूस्टर डोज का ट्रायल शुरू कर दिया है। कम्पनी को भारत के औषधि महानियंत्रक (डीसीजीआई) के विशेषज्ञ पैनल से बीते अप्रैल में कोवैक्सीन की तीसरे डोज यानी बूस्टर डोज के लिए […]

एम्स के निदेशक डॉ. गुलेरिया की चेतावनी – स्टेरॉयड के दुरुपयोग से बढ़ रहे ब्लैक फंगस के मामले

नई दिल्ली, 15 मई। अखिल भारतीय चिकित्सा विज्ञान संस्थान (एम्स), नई दिल्ली के निदेशक डॉ. रणदीप गुलेरिया ने चेतावनी दी है कि स्टेरॉयड के दुरुपयोग के कारण देश में ब्लैक फंगल इंफेक्शन या म्यूकोरमाइकोसिस के मामले बढ़ रहे हैं। डॉ. गुलेरिया ने शनिवार को यहां राष्ट्रीय मीडिया केंद्र में आहूत स्वास्थ्य मंत्रालय की नियमित प्रेस […]

આજથી ભારત બાયોટેકની કો-વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ – 4 હજાર લોકોને અપાશે ડોઝ

કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ 4 હજાર લોકોને આપવામાં આવશે ડોઝ દિલ્હીઃ- કોરોના વાયરસએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે વેક્સિનને લઈને પણ અનેક રાહતના સમાચારો મળઈ રહ્યા છે, જે હેઠળ ભારત બાયોટેક કંપનીની સ્વદેશી વેક્સિન કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, આજથી દિલ્હીની એઈમ્સ અને જીટીબી સહીત અનેક હોસ્પિટલોમાં અંદાજે  4 […]

કોરોના હવે ફેફસાં ઉપરાંત મગજની નસોને કરી રહ્યો છે અસર, AIIMSમાં પ્રથમ કેસ આવ્યો સામે

કોરોના વાયરસ ફેફસાં ઉપરાંત મગજને પણ કરે છે પ્રભાવિત દિલ્હીમાં 11 વર્ષીય બાળકીનો આવો પ્રથમ કિસ્સો આવ્યો સામે કોરોનાએ બાળકીની મગજની નસોને અસર કરતા હવે તેને ધૂંધળું દેખાઇ રહ્યું છે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં બાનમાં લેનાર કોરોના વાયરસનું સંક્રમણ હવે શરીરમાં ફેફસાં ઉપરાંત અન્ય અંગોને પણ પ્રભાવિત કરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. દિલ્હી […]

AIIMS ના ડોક્ટરની ચેતવણી – ‘હવામાં પ્રદુષણ વધવાથી વધશે કોરોનાનું જોખમ, કોરોનાના કેસમાં થઈ શકે છે વૃદ્ધી’

હવામાં પ્રદુષણ વધવાથી કોરોનાનું જોખમ વધે છે એમ્સના ડોક્ટરે આપી ચેતવણી પ્રદુષિત વાતાવરણ કોરોનાના કેસમાં વધારો કરે છે સમગ્ર વિષ્વમાં કોરોનાનો કહરે યથાવત જોવા મળી રહ્યો છે જો કે કેસ વધવાની ગતિ થોડી ઘીમી ચોક્કસ, પડી છએ પરંતુ  વાત પણ નકારી નહી શકાય કે કેસ હજુ વધતા જઈ રહ્યા છે,આ બાબતે ઘણા નિષ્ણાતો પહેલેથી જ […]

અંતે સુશાંત કેસનો કોયડો ઉકેલાયો: એઇમ્સની ડૉક્ટર પેનલનો ખુલાસો, અભિનેતાએ આત્મહત્યા કરી હતી

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુનો કોયડો અંતે ઉકેલાયો અભિનેતાની હત્યા નથી થઇ, અભિનેતાએ આત્મહત્યા કરી છે: એઇમ્સ પેનલ સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ AIIMSની ટીમનો નિષ્કર્ષ નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં છેલ્લા ઘણા દિવસોથી અભિનેતાની હત્યા થઇ હતી કે અભિનેતાએ આત્મહત્યા કરી હતી તે કોયડો વધુ જટિલ બન્યો હતો. […]

AIIMSના ડોક્ટરનો દાવો, સાર્વજનિક સ્થળોએ કચરો વાળવાથી પણ કોરોના સંક્રમણ ફેલાય છે

કોરોના સંક્રમણ ફેલાવા અંગે એઇમ્સના ડૉક્ટરનું નિવેદન ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોના સંક્રમણ વધે છે આ વાયરસ કોઇપણ જગ્યાએ 3 થી 5 દિવસ સુધી રહે છે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે કોરોના સંક્રમણ અંગે AIIMSના ડૉક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. AIIMSના સર્જરી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર અનુરાગ શ્રી વાસ્તવ અનુસાર સાવરણીનો ઉપયોગ અને […]

વર્ષ 2022 પહેલા રાજકોટમાં AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવાશે: CM રૂપાણી

 રાજકોટમાં 200 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલનું ડિજિટલ લોકાર્પણ કરાયું વર્ષ 2022 પહેલા રાજકોટમાં એઇમ્સનું લોકાર્પણ કરી દેવાશે: CM ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર ઉપલબ્ધ બનશે સૌરાષ્ટ્ર અને રાજકોટના લોકો માટે ખુશખબર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે વર્ષ 2022 સુધી રાજકોટ ખાતે AIIMS (All India Institute of Medical Science) નું લોકાર્પણ કરી દેવામાં આવશે. AIIMS […]

AIIMSમાં કોવેક્સિનનું પરિક્ષણ – હ્યુમન ટ્રાયલ માટે નોંધણી કરાયેલા લોકોમાંથી 20 ટકા અસ્વસ્થ

એઈમ્સમાં કોરોનાની કોવેક્સિનનું પરિક્ષણ નોંધણી કરાવનારાઓમાંથી 20 ટકા લોકો અનફીટ પ્રથમ 100 લોકોને ડોઝ આપવામાં આવશે ડોઝ આપ્યા બાદ 2 અઠવાડીયા સુઘી દેખરેખ હેઠળ રખાશે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની કોવેક્સિનના માનવ પરિક્ષણ માટે પોતાના નામની નોંધણી કરાવી હતી આ સમગ્ર નોંધણી કરાવનારા લોકોમાંથી અદાજે 20 ટકા લોકો અવા છે કે જેમનાવિરુધ પહેલાથી જ એન્ટિબોડી મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code