hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: આજથી ભારત બાયોટેકની કો-વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ – 4 હજાર લોકોને અપાશે ડોઝ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > આજથી ભારત બાયોટેકની કો-વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ – 4 હજાર લોકોને અપાશે ડોઝ
revoinews

આજથી ભારત બાયોટેકની કો-વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ – 4 હજાર લોકોને અપાશે ડોઝ

Vinayak Barot
Last updated: November 26, 2020 11:53 am
Vinayak Barot
Published: November 26, 2020
Share
SHARE
  • કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ
  • 4 હજાર લોકોને આપવામાં આવશે ડોઝ

દિલ્હીઃ- કોરોના વાયરસએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે વેક્સિનને લઈને પણ અનેક રાહતના સમાચારો મળઈ રહ્યા છે, જે હેઠળ ભારત બાયોટેક કંપનીની સ્વદેશી વેક્સિન કોવેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, આજથી દિલ્હીની એઈમ્સ અને જીટીબી સહીત અનેક હોસ્પિટલોમાં અંદાજે  4 હજાર લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

એઈમ્સના એક જાણીતા ડોક્ટરે જણાવ્યું હતું કે, હાલ ત્રીજા તબક્કા માટે વેક્સિનનો ડોઝ આપવાનું  કાર્ય શરુ થઈ ચૂક્યું છે, આ તબક્કામાં તંદુરસ્ત લોકો તેમજ ડાયાબિટીઝ, હાયપરટેન્શન, હૃદય, કિડની અને લીવરના રોગોથી પીડાતા દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ છેલ્લો તબક્કો હોવાને કારણે, વેક્સિન બજારમાં ઉપલબ્ધ થયા પછી કોઈ પણ આડઅસર ન થાય તે હેતુસર વધુ પ્રમાણમાં ને જુદા જુદા રોગોના દર્દીઓ પર પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.

જીટીબી હોસ્પિટલના એક સિનિયર ડોક્ટરએ આ અંગે જણાવ્યું કે, વેક્સિનનો ડોઝ બે-ત્રણ દિવસમાં શરૂ કરવ માટે નોંધણી પણ કરવામાં આવી રહી છે. હમણા સુધી, પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણો દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યા હતા, પરંતુ ત્રીજા પરીક્ષણ માટે તેમની હોસ્પિટલમાંપણ આ ખાસ  જવાબદારી પણ સોંપવામાં આવી છે.

જીટીબીમાં અત્યાર સુધીમાં સેંકડો સંક્રમિતોને તંદુરસ્ત જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ અહીં કોરોના દર્દીઓનું મૃત્યુ દર પણ ઊચો છે. દિલ્હી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વચ્ચે થોડા સમય પહેલા યોજાયેલી બેઠકમાં, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટર ડો.સુજિતકુમાર સિંહે કહ્યું હતું કે સફદરજંગ, આરએમએલ અને જીટીબી હોસ્પિટલોમાં દાખલ થયાના 72 કલાકમાં સૌથી વધુ મૃત્યુ થયા છે

સાહીન-

You Might Also Like

નહી બદલાય જમ્મુ-કાશ્મીરનો રાજકીય નક્શો, ડિલિમિટેશનથી ગૃહ મંત્રાલયે કર્યો ઈન્કાર
વિદ્યુત જામવાલની ફિલ્મ ‘ખુદા હાફિઝ’નું ટ્રેલર રીલિઝ
Hafiz Saeed Gets 10 Years Jail in Two Terror-Funding Cases
Russia to modify its S-400 and S-300 missiles: Report
ભારતમાં આતંકવાદ ફેલાવવાની ફિરાકમાં ISIS, હિંદ મહાસાગરના માર્ગે ભારતમાં આતંકી ઘૂસવાની ફિરાકમાં
TAGGED:aiimsCorona vaccinecovaccinedelhi
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयहिन्दी

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

August 7, 2026

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?