hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: લવાસાની પત્ની નોવેલને આયકર વિભાગની નોટીસ ફટકારવાના મામલે રાજકારણ-કોંગ્રેસે કહ્યું, આ નિષ્પક્ષતાની સજા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > લવાસાની પત્ની નોવેલને આયકર વિભાગની નોટીસ ફટકારવાના મામલે રાજકારણ-કોંગ્રેસે કહ્યું, આ નિષ્પક્ષતાની સજા
revoinews

લવાસાની પત્ની નોવેલને આયકર વિભાગની નોટીસ ફટકારવાના મામલે રાજકારણ-કોંગ્રેસે કહ્યું, આ નિષ્પક્ષતાની સજા

Revoi
Last updated: September 24, 2019 12:00 pm
Revoi
Published: September 24, 2019
Share
SHARE

ચૂંટણી પંચના કમિશનર એશોક લવાસાની પત્ની નોવેલ સિંધલને આયકર વિભાગ દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી, ત્યારે આ આયકર વિભાગની નોટીસના મામલાએ જોર પકડ્યું છે, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, નિષ્પક્ષ અમ્પાયરને નિષ્પક્ષતા માટેની આ સજા છે, આ છે ભાજપનો માર્ગ. આ સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે, મને આશ્ચર્ય નથી. આ મોદી અને શાહ મોડેલ સરકારની નીતિ છે. આ તો માત્ર શરૂઆત છે. હજું તો  ઘણુ બધુ થશે,, પરંતુ સત્યમેવ જયતે.

ઉલ્લેખનીય છે કે,અશોક લવાસા એ જ ચૂંટણી કમિશનર છે કે, જેમણે લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંધનના આરોપમાં પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીના અધ્યક્ષ અમિત શાહને ક્લીનચીટ આપવા બદલ અસંમતિ દર્શાવી હતી,લવાસાએ પીએમ મોદી અને અમિત શાહને 11 આરોપોમાં ક્લીનચીટ આપવા માટેના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી વખતે પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના વિરોધમાં આચારસંહિતા ભંગની ફરિયાદોની તપાસ માટે બનાવવામાં આવેલી સમિતિમાં સીઈસી સુનિલ અરોડા, ચૂંટણી કમિશનર અશોક લવાસા અને સુશીલચંદ્રનો સમાવેશ થાય છે. મોદી અને શાહને ક્લિનચીટ આપવા અંગે લવાસાનો મત અન્ય બે સભ્યોથી જુદા હતા અને તેઓ આ આરોપોને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવી રહ્યા હતા. પરંતુ બહુમતીથી લીધેલા આ નિર્ણયમાં બંનેના વર્તનને આચારસંહિતાનું ઉલ્લંઘન માનવામાં નહોતું આવ્યું જેના કારણે  પીએમ મોદી અને અમિત શાહને ક્લિનચીટ આપવામાં આવી હતી. અને લવાસાને તેના મતમાં સફળતા પ્રાપ્ત નહોતી થઈ.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચના કમિશનર અશોક લવાસાની પત્ની નોવેલ સિંધલ લવાસા એક ડર્ઝનથી પણ વધું કંપનીઓના ડિરેક્ટર મંડળમાં સામેલ છે,નોવેલને ચાર વિદ્યુત કંપનીઓના બોર્ડમાં એક જ દિવસે નિયૂક્ત કરવામાં આવ્યા હતા,અશોક લવાસા પણ વિદ્યુત બોર્ડમાં થોડા સમય માટે ખાસ સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે,પોતાના કાર્યકાળના લાંબા સમયમાં લવાસાએ ગૃહ મંત્રાલય,નાણાં મંત્રાલયમાં સેવા આપવા સિવાય પણ રાજ્ય સ્તરે પણ ઘણા કાર્યો કર્યા છે

અશોક લવાસાની પત્ની નોવેસ સિંધલ લવાસા એક જ દિવસમાં 14 સપ્ટેમ્બર,2016ના રોજ રીસાટ્ઝ માઈસોલર 24 પ્રાઈવેચ લિમિટેડ,વેલસ્પન સોલર ટેક પ્રાઈવેટ લિમિટેડ,વેલસ્પન એનર્જી રાજસ્થાન પ્રાઈવેટ લિમિટેડ અને વેલસ્પન સોલર પંજાબ પ્રાઈવેટ લિમિટેડમાં નિયૂક્તિ કરવામાં આવી હતી,અડધો ડઝન વિદ્યુત કંપનીઓ સિવાય પણ તે બીજી કંપનીઓમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

You Might Also Like

Defence: 147 Additional Indian Army Women officers granted Permanent Commission
ભારત-ચીન તણાવ વચ્ચે ભારતીય વાયુ સેનાએ રાફેલ લડાકૂ વિમાનને મેદાનમાં ઉતાર્યા
SC Refuses Permission for Muharram Procession
Vaccination Gap: Decision Based on Scientific Data: Govt
ભારતમાં ચોમાસાની વિદાયની સાથે શિયાળાનું આગમન, કડકડતી ઠંડી પડવાની આગાહી
TAGGED:ashok lavasacongress statementlavasaNoticeNovel Lavasa
Share This Article
Facebook Email Print
Popular News
महाराष्ट्रrevoinewsमहत्वपूर्ण कहानियांराजनीतिराज्यराष्ट्रीयहिन्दी

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

August 7, 2026

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?