hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ત્રીજા મોરચાની કવાયત વચ્ચે જેડીયુનું બીજેડી અને વાયએસઆર-કોંગ્રેસને પીએમ મોદીને ટેકો આપવા આહ્રવાન
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > ત્રીજા મોરચાની કવાયત વચ્ચે જેડીયુનું બીજેડી અને વાયએસઆર-કોંગ્રેસને પીએમ મોદીને ટેકો આપવા આહ્રવાન

ત્રીજા મોરચાની કવાયત વચ્ચે જેડીયુનું બીજેડી અને વાયએસઆર-કોંગ્રેસને પીએમ મોદીને ટેકો આપવા આહ્રવાન

Revoi
Last updated: May 14, 2019 4:57 pm
Revoi
Published: May 14, 2019
Share
SHARE

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે છ તબક્કાનું વોટિંગ થઈ ચુક્યું છે. 19મી મેએ આખરી તબક્કાનું વોટિંગ થવાનું છે અને 23મી મેએ ચૂંટણીના પરિણામો ઘોષિત થવાના છે. પરંતુ ચૂંટણી પરિણામ આવતા પહેલા જ સરકાર બનાવવાનેલઈને કેટલીક પાર્ટીઓએ કવાયત શરૂ કરી દીધી છે. ગત બે દિવસોથી તેલંગણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ અને રાજ્યના મુખ્યપ્ધાન કે. ચંદ્રશેખરરાવ ઘણાં પક્ષોના નેતાઓની મુલાકાત કરી ચુક્યા છે. ત્યારે ભાજપના સાથીપક્ષ જનતાદળ યૂનાઈટેડે સરકાર રચવા માટે એનડીએમાં નવા પક્ષોને આમંત્રિત કરવાની પહેલ શરૂ કરી દીધી છે. જેડીયુના મહાસચિવ કે. સી. ત્યાગીએ બીજૂ જનતા દળ અને વાયએસઆર-કોંગ્રેસને સાથે આવવા માટે આમંત્રણ આપ્યું છે.

કે. સી. ત્યાગીએ બિહારમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં કેટલીક તકનીકી મુશ્કેલી છે. જો કે તેમણે કહ્યુ છે કે આ વખતે આ મુદ્દો મોદી સરકાર પર દબાણ બનાવવા માટે નથી, પંરતુ કામ કરવા માટે છે. આના સંદર્ભે જેડીયુના મહાસચિવ કે.સી. ત્યાગીએ નવીન પટનાયક અને જગનમોહન રેડ્ડીને પીએમ મોદીનું સમર્થન કરવામાં સાથે આવવા માટે આમંત્રિત કર્યા છે.

માનવામાં આવે છે કે જો એનડીએને પૂર્ણ બહુમતી નહીં મળે અને કેટલીક બેઠકોની જરૂર પડશે તો બેજેડી અને વાયએસઆર કોંગ્રેસ એનડીએનું સમર્થન કરે તેવી શક્યતા છે. તેવામાં જેડીયુ તરફથી આવા પ્રકારે અચાનક નિવેદન આપવાને કારણે રાજકીય હલચલ તેજ થઈ છે. જો કે બીજેડી અને વાયએસઆર કોંગ્રેસ તરફથી હજી સુધી આના સંદર્ભે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

મહત્વપૂર્ણ છે કે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખરરાવ પણ બિનકોંગ્રેસી-બિનભાજપી સરકાર બનાવવાની કવાયતમાં લાગી ગયા છે. સોમવારે તેમણે ડીએમકે પ્રમુખ એમ. કે. સ્ટાલિન સાથે મુલાકાત કરી હતી. જો કે સ્ટાલિને મંગળવારે કહ્યુ હતુ કે હાલ કંઈ કહી શકાય નહીં, જ્યાં સુધી ચૂંટણીના પરિણામો ઘોષિત થઈ જાય નહીં. મહત્વપૂર્ણ છે કે ડીએમકેએ તમિલનાડુમાં કોંગ્રેસની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી છે.

You Might Also Like

भारत में कोरोना संकट : 24 घंटे में ओमिक्रॉन के 228 नए केस, अब तक कुल 781 पुष्ट मामले
टी20 विश्व कप : सुपर12 का मंच तैयार, पहले दिन इन टीमों की होगी टक्कर
कोरोना से राहत : उत्तर प्रदेश में भी 7 फरवरी से खुलेंगे 9वीं से 12वीं तक के स्कूल-कॉलेज
IAF Participation in 70th Anniversary Celebrations of Sri Lanka AF
‘भारत जोड़ो न्याय यात्रा’ के दूसरे दिन राहुल गांधी बोले – ‘मणिपुर को फिर से शांतिपूर्ण एवं सौहार्दपूर्ण बनाना चाहता हूं’
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदिल्लीराज्यहिन्दी

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

August 10, 2026

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?