hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading:  ભારતે શોર્ય મિસાઈલના નવા વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું – 800 કિમી દુર સુધી દુશ્મનોનો નાશ કરવાની ક્ષમતા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews >  ભારતે શોર્ય મિસાઈલના નવા વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું – 800 કિમી દુર સુધી દુશ્મનોનો નાશ કરવાની ક્ષમતા
revoinews

 ભારતે શોર્ય મિસાઈલના નવા વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું – 800 કિમી દુર સુધી દુશ્મનોનો નાશ કરવાની ક્ષમતા

Vinayak Barot
Last updated: October 6, 2020 3:08 pm
Vinayak Barot
Published: October 3, 2020
Share
SHARE
  • ભારતે શોર્ય મિસાઈલના નવા વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું 
  • 800 કિમી દુર સુધી દુશ્મનોનો નાશ કરવાની  ક્ષમતા
  • આ પહેલા બ્હ્મોસ મિલાઈલ ક્રુઝ પણ સ્વદેશી બુસ્ટર સાથે લાન્ચ કરાઈ  હતી

ભારત દેશ વાયુસેનાને તગડી તાકાત વર બનાવી રહ્યું છે, વાયુસેનાને મજબુત બનાવવા માટે અનેર મોર્ચે સતત કાર્ય કરવામાં આવી રહ્યા છે,તમામ સેનાઓને તાકાત પુરી પાડવા ભારત સ્વેદેશી નિર્માણ તરફ પમ આગળ વધ્યું છે,ત્યારે વાયુસેનામાં પણ સ્વદેશી નિર્માણ હેઠમ મિસાઈલ લોન્ચ થઈ રહી છે,આજે વધુ એક મિસાઈલનું સફર પરિક્ષણ સફળ રહ્યું છે.

પૂર્વ લદ્ખમાં ચીન તરફથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ભારતે શનિવારના રોજ શૌર્ય મિસાઇલના નવા સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.  સરકારી સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓડીશા રાજ્યના બાલાસોરમાં જમીનથી જમીન પર વાર કરનારી આ મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે, જે પરમાણુ ક્ષમતાહીન બેલિસ્ટિક મિસાઇલ છે. સરકારી સુત્રોએ આ અંગે માહિતી આપી હતી,તેમણે કહ્યું કે આ મિસાઇલનું પરીક્ષણ દરિયાકાંઠાના ઓડિશાના બાલાસોરમાં કરવામાં આવ્યું હતું.

Balasore: India today successfully test-fired a new version of Shaurya surface-to-surface nuclear-capable ballistic missile which can hit targets at around 800 kms range. The Missile will complement existing class of missile system&will be lighter&easier to operate: Govt sources pic.twitter.com/rQh1ot37LV

— ANI (@ANI) October 3, 2020

શોર્ય મિસાઈલ શૌર્ય મિસાઇલનું આ નવું વર્ઝન 800 કિમી દૂરની સ્થિત પર નિશાન તાકવામાં સક્ષમતા ધરાવે છે, શૌર્ય મિસાઇલના આવવાથી હાલની મિસાઇલ સિસ્ટમ મજબૂત થશે અને મિસાઇલનું સંચાલન કરવામાં સરળતા રહેશે

આ પહેલા હબુધવારના રોજ દેશમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ ક્રુઝનું પણ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેની ક્ષમતા 400 કીમી દુરની સ્થિતિને ટારગેટ કરવાની છે,

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ ઓડિશાના બાલાસોર ખાતે ગ્રાઉન્ડ પીજે -10 પ્રોજેક્ટ અંતર્ગત આ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું અને આ મિસાઇલ સ્વદેશી બૂસ્ટરના માધ્યમથી લોન્ચ કરાઈ હતી

You Might Also Like

President Condemns Republic Day Violence in Delhi
Vaccination: Registration for 18+ to Start from April 28, No Walk-in Facility
Defence Minister Rajnath Singh interacts with Defence Civilian Employees’ Federations on issues related to OFB Corporatisation
Environment: The tigers can’t change their stripes and so get counted!
રશિયાની વેક્સિનનું પરિક્ષણ કરી રહેલી ભારતની કંપની પર સાયબર એટેક – તમામ ડેટા કેન્દ્ર બંધ કરાયા
TAGGED:MISSILEnew version of-shaurya
Share This Article
Facebook Email Print
Popular News
देश-विदेशराष्ट्रीयहिन्दी

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

August 10, 2026

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?