hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીની તબિયત નાજૂક, આર્મી હોસ્પિટલ દ્વારા મળી જાણકારી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીની તબિયત નાજૂક, આર્મી હોસ્પિટલ દ્વારા મળી જાણકારી
revoinews

કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીની તબિયત નાજૂક, આર્મી હોસ્પિટલ દ્વારા મળી જાણકારી

Vinayak Barot
Last updated: August 12, 2020 11:38 am
Vinayak Barot
Published: August 12, 2020
Share
SHARE

અમદાવાદ:  ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી થોડા દિવસ પહેલા કોરોનાવાયરસથી સંક્રમિત થયા હતા, આ વાત તેમણે ટ્વિટરના માધ્યમથી આપી હતી. કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી જે જાણકારી મળી રહી છે તે અનુસાર તેમની તબિયત નાજૂક છે. હાલ આર્મી હોસ્પિટલથી જાણકારી મળી રહી છે કે વેન્ટિલેટર પર સતત તબિયત લથડી રહી છે.

On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today.
I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee

— Pranab Mukherjee Legacy Foundation- PMLF (@CitiznMukherjee) August 10, 2020

આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે મગજની સર્જરી કરાવ્યાના એક દિવસ બાદ મંગળવારે આ નિવેદન આપીને જણાવ્યું હતું. 84 વર્ષના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.પ્રણબ મુખર્જીને સોમવારે તબિયત નાજૂક જણાતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મગજની સર્જરી કરાવ્યા પહેલાં પ્રણબ મુખર્જીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

You Might Also Like

IMA Chief Asked not to Propagate Christianity using its Platform
નર્મદાની જળસપાટી 129.60 મીટર પહોંચી, ડેમમાંથી છોડાશે પાણી
‘BE A CORPORATE YODDHA’ A NOT TO MISS, EXPERIENCE SHARING, INTERACTIVE & MOTIVATING SESSION
Chandrababu Naidu on fast in New Delhi, demands a special status for Andhra Pradesh!
આતંકવાદીઓની નવી ચાલનો થયો પર્દાફાશ, કોરોનાની આડમાં એનેસ્થેસિયાના ઈન્જેક્શનથી લોકોની હત્યાનું કરતા કાવતરું
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राष्ट्रीयहिन्दी

लोकसभा में बोले राजनाथ सिंह- यह कहना गलत है कि ऑपरेशन सिंदूर किसी दबाव में रोका गया

Revoi Editor
Revoi Editor
July 28, 2025
स्वतंत्रता दिवस से पहले कश्मीर घाटी में आतंकियों की बड़ी साजिश नाकाम, पुलवामा में 30 किलो आईईडी बरामद
भारत जोड़ो यात्रा : पहली वर्षगांठ पर बोले राहुल गांधी- नफरत मिटने और भारत के जुड़ने तक यात्रा जारी रहेगी
नागपुर में बोले नितिन गडकरी – मौजूदा हालात को देखते हुए राजनीति छोड़ने की इच्छा होती है
ગુજરાત પેટાચૂંટણી પરિણામ: આઠેય બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો, કોંગ્રેસનો સફાયો
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?