hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : પોઝિટિવ કેસનો આંકડો 46500ને પાર
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : પોઝિટિવ કેસનો આંકડો 46500ને પાર
revoinews

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : પોઝિટિવ કેસનો આંકડો 46500ને પાર

Vinayak Barot
Last updated: July 18, 2020 9:59 am
Vinayak Barot
Published: July 18, 2020
Share
SHARE

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડ બ્રેક 949 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ પોઝિટિવ કેસનો આંકડો વધીને 46564 થયો છે. રાજ્યમાં સૌથી વધારે સુરતમાં 234 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે અમદાવાદમાં 184 કેસ સામે આવ્યાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 770 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપીને 32944 દર્દીઓ સાજા થયાં છે.

રાજ્યમાં 24 કલાકમાં 949 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. વડોદરામાં 77, રાજકોટમાં 58, ભરૂચમાં 47, ભાવનગરમાં 44, જૂનાગઢમાં 33, ગાંધીનગરમાં 32, નવસારીમાં 30, ખેડા, મહેસાણામાં 21-21, વલસાડમાં 17, જામનગરમાં 16, કચ્છ અને પાટણમાં 15-15, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં 13-13, સાબરકાંઠામાં 12, બનાસકાંઠામાં 11, પંચમહાલમાં 10, આણંદમાં 8 કેસ સામે આવ્યાં છે. આમ હવે રાજ્યના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો ચેપ ફેલાઈ રહ્યો છે.

રાજ્યમાં કોરોના મહામારીને કારણે 24 કલાકમાં 17 દર્દીઓના મોત થયાં હતા. જ્યારે 770 દર્દીઓ સાજા થયાં હતા. સુરતમાં 349, અમદાવાદમાં 165, વડોદરામાં 87, જૂનાગઢમાં 62, ભરૂચમાં 20, નવસારીમાં 18 સહિત કુલ 770 દર્દી સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. રાજ્યમાં કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 2100થી વધારે લોકોના મોત થયાં છે. રાજ્યમાં હાલ 11464 એક્ટિવ દર્દી છે. જે પૈકી 71 દર્દીઓને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં હાલ 3.74 લાખ લોકો ક્વોરન્ટાઈન છે.

You Might Also Like

લોકસભામાં ડેપ્યુટી સ્પીકર પદ માટે શિવસેના ભાવના ગવલીનું નામ આગળ વધારે તેવી શક્યતા
ચંદ્રયાન-2,ચંદ્રની સપાટી પર લેન્ડિંગથી માત્ર 2.1 કિમી દૂર હતુ અને સંપર્ક તૂટ્યો
lIVE RESULT: BJP+ – 303, CONG+- 99, OTH- 70
Pushkar Singh Dhami Sworn-in as Uttarakhand CM
ચંદ્રાબાબુ નાયડુના સગાંએ ખરીદી 500 એકર જમીન, YSRCPએ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
TAGGED:Central TeamCorona WiregujaratGujarati newsPOSITIVE CASE
Share This Article
Facebook Email Print
Popular News
दिल्लीदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

August 7, 2026

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?