hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યું ચંદ્રયાન-2, પીએમ મોદીએ આપ્યા અભિનંદન
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યું ચંદ્રયાન-2, પીએમ મોદીએ આપ્યા અભિનંદન
revoinews

ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યું ચંદ્રયાન-2, પીએમ મોદીએ આપ્યા અભિનંદન

Revoi
Last updated: July 22, 2019 5:29 pm
Revoi
Published: July 22, 2019
Share
SHARE

નવી દિલ્હી: ઈસરોએ ચંદ્રયાન-2 આજે 22 જુલાએ શ્રીહરિકોટા ખાતેથી બપોરે બે વાગ્યે અને 3 મિનિટે જીએસએલવી-એમકે-3 દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. GSLV-MK3એ 17 મિનિટ બાદ સફળતાપૂર્વક તેને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કર્યું છે. ઈસરોના ચીફ સીવાને સફળ મિશનની ઘોષણા કરતા કહ્યુ છે કે આ ચંદ્ર પર ભારતની યાત્રા અને સાઉથ પોલની નજીક લેન્ડ થઈને વૈજ્ઞાનિક પ્રયોગ કરવાની ઐતિહાસિક શરૂઆત છે.

આના પહેલા ઈસરોના મહત્વકાંક્ષી મિશનના કાઉન્ટડાઉનનું રવિવારે સાંજે 6-43 વાગ્યે શરૂ થયું હતું. 15 જુલાઈએ લોન્ચિંગ ટાળ્યા બાદ ઈસરોએ તેના માટે 22 જુલાઈના બપોરે 2-43 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો. આના પહેલા 15મી જુલાઈએ ક્રાયોજેનિક એન્જિનમાં લિકેજને કારણે લોન્ચિંગને તેના પ્રક્ષેપણના થોડાક સમય પહેલા જ સ્થગિત કરવામાં આવ્યું હતું.

#WATCH: GSLVMkIII-M1 lifts-off from Sriharikota carrying #Chandrayaan2 #ISRO pic.twitter.com/X4ne8W0I3R

— ANI (@ANI) July 22, 2019

Prime Minister Narendra Modi: K Sivan ji (ISRO Chief) , congratulations to you and to the entire team of ISRO on the successful launch of #Chandrayaan2. This successful launch is a matter of pride for the countrymen. pic.twitter.com/53ERD8YUFl

— ANI (@ANI) July 22, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન સફળ થવા પર અભિનંદન આપતા કહ્યુ છે કે ખાસ ક્ષણ જે સ્વર્ણિમ ઈતિહાસમાં નોંધાશે. ચંદ્રયાન-2નું સફળતાપૂર્વક લોન્ચિંગ આપણા વૈજ્ઞાનિકોના કૌશલ અને 130 રોડ ભારતીયોનો દ્રઢ નિશ્ચિય દર્શાવે છે. દરેક ભારતીય આજે ઘણો ગૌરવાન્વિત છે. ચંદ્રયાન-2થી આપણા યુવા વૈજ્ઞાનિક, વિજ્ઞાન, ઉચ્ચ ક્વાલિટી રિસર્ચ અને ઈનોવેશન તરફ પ્રોત્સાહીત થશે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વૈજ્ઞાનિકો અને ભારતીયોનો ચંદ્રયાન-2ના સફળતાપૂર્વકના લોન્ચિંગ માટે અભિનંદન પાઠવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિનંદન આપતા કહ્યુ છે કે ભારતના સ્વદેશી અંતરીક્ષ કાર્યક્રમને આગળ વધારવા માટે ઈસરોના તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન. મારી કામના છે કે ટેક્નોલોજીના નવા-નવા ક્ષેત્રોમાં ઈસરો, નિત નવી ઊંચાઈઓએ પહોંચે.

Rajya Sabha Chairman & Vice President Venkaiah Naidu: #Chandrayaan2 has been successfully launched. I extend my heartiest congratulations to our countrymen on this momentous achievement. Our scientists deserve a special compliment, their achievement has enhanced country's pride. pic.twitter.com/CuBP49dNfq

— ANI (@ANI) July 22, 2019

Defence Minister Rajnath Singh: Congratulations to ISRO scientists on flawless launching of #Chandrayaan2. Team ISRO scripted a new chapter in India’s space history with launch of this ambitious & indigenous Mission to Moon. Nation is extremely proud of its scientists & Team ISRO pic.twitter.com/eI9rQcvjtr

— ANI (@ANI) July 22, 2019

ઈસરોના ચીફ સીવાને કહ્યુ છે કે 22 જુલાઈએ લોન્ચ થયા બાદ 14મી ઓગસ્ટે આપણે ચંદ્રમા માટે યાત્રા શરૂ કરીશું. તેના પછી 6 સપ્ટેમ્બર સુધી મૂન પર લેન્ડિંગ થશે. તમામ એક્ટિવિટિઝ સારી રીતે ચાલી રહી છે. આના પહેલા શનિવારે બપોરે ઈસરોએ ક્હ્યું હતું કે ચંદ્રયાન-2ને લઈ જનારા જીએસએલવી માર્ક-3-એમ-1નું લોન્ચ રિહર્સલ પૂર્ણ થઈ ગયું છે અને પરફોર્મન્સ નોર્મલ છે.

ISRO Chief K Sivan: I'm extremely happy to announce that the #GSLVMkIII-M1 successfully injected #Chandrayaan2 spacecraft into Earth Orbit. It is the beginning of a historic journey of India towards moon & to land at a place near South Pole to carry out scientific experiments. pic.twitter.com/vgNXVNOcSr

— ANI (@ANI) July 22, 2019

ચંદ્રયાન-2

ચંદ્રયાન-2ને ભાતરના સૌથી શક્તિશાળી જીએસએલવી માર્ક-3 દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ રોકેટમાં ત્રણ મોડ્યુલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) છે. આ મિશન હેઠળ ઈસરો ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લોન્ડરને ઉતારશે. આ વખતે ચંદ્રયાન-2નું વજન 3877 કિલોગ્રામ છે. તે ચંદ્રયાન-1 મિશન (1380 કિલોગ્રામ)થી લગભગ ત્રણ ગણું વધારે છે. લેન્ડરની અંદર રહેલા રોવરની ઝડપ એક સેન્ટિમીટર પ્રતિ સેકન્ડ રહેશે.

પહેલીવાર ઓક્ટોબર-2018માં લોન્ચિંગ પાછું ઠેલાયું

ઈસરો ચંદ્રયાન-2ને પહેલા ઓક્ટોબર – 2018માં લોન્ચ કરવાનું હતું. બાદમાં તેની તારીખ વધારીને ત્રણ જાન્યુઆરી અને પછી 31 જાન્યુઆરી કરવામાં આવી હતી. તેના પછી અન્ય કારણોસર તેના લોન્ચિંગને 15મી જુલાઈએ પણ ટાળી દેવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન પરિવર્તનોના કારણે ચંદ્રયાન- 2નું વજન પણ પહેલા કરતા વધી ગયું હતું. તેવામાં જીએસએવી-માર્ક-3માં પણ કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા હતા.

ચંદ્રયાન-2 મિશન શું છે?

નવી તારીખ નક્કી થવા પર શ્રીહરિકોટાના સતીષ ધવન સેન્ટરથી ચંદ્રયાન-2ને ભારતના સૌથી શક્તિશાળી જીએસએલવી-માર્ક-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન-2 વાસ્તવમાં ચંદ્રયાન-1 મિશનનું જ નવું સંસ્કરણ છે. તેમા ઓર્બિટર, લેન્ડર અને રોવર સામેલ છે. ચંદ્રયાન-1માં માત્ર ઓર્બિટર હતું. જે ચંદ્રમાની કક્ષામાં ફરતું હતું. ચંદ્રયાન-2 દ્વારા ભારત પહેલીવાર ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતારશે. આ લેન્ડિંગ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થશે. તેની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર યાન ઉતારનારો પહેલો દેશ બની જશે.

ઓર્બિટર, લેન્ડર અને રોવર શું કામ કરશે?

ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે. તેનો મુખ્ય ઉદેશ્ય પૃથ્વી અને લેન્ડરની વચ્ચે કમ્યુનિકેશન કરવાનો છે. ઓર્બિટર ચંદ્રની સપાટીનો નક્શો તૈયાર કરશે, જેથી ચંદ્રના અસ્તિત્વ અને વિકાસની જાણકારી મળી શખે. તો લેન્ડર અને રોવર ચંદ્ર પર એક દિવસ (પૃથ્વીના 14 દિવસ જેટલું) કામ કરશે. લેન્ડર એ ચકાસણી કરશે કે ચંદ્ર પર ભૂંકપ આવે છે અથવા નહીં. જ્યારે રોવર ચંદ્રની સપાટી પર ખનીજ તત્વોની હાજરીની જાણકારી મેળવશે.

You Might Also Like

US sanctions on Turkey were a “hostile attack” on its sovereign rights: President Erdogan
Business: Canberra Irked by Beijing’s Anti – Dumping Investigation on Wine Imports, China Unrelented
SAARC Diary: Construction of Integrated Check Post at Nepalgunj Started  
IED Blast at religious school in Pakistan’s Peshawar: 8 Dead, Several Injured
દિલ્હીમાં સ્મૉગ ટાવર ઉભા કરવાનો મામલો, સુપ્રીમની કેન્દ્રને નોટિસ
TAGGED:chandrayan-2mission moonspace
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयहिन्दी

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

August 8, 2026

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?