1. Home
  2. Tag "chandrayan-2"

અગર ખો ગયા એક નશેમન તો ક્યા ગમ, સિતારો કે આગે જહાં ઔર ભી હૈ

નવી દિલ્હી: ચંદ્રયાન-2ના લેન્ડિંગને લઈને હજી સુધી કંઈ સ્પષ્ટ નથી. ચંદ્રની બેહદ નજીક આવીને વિક્રમ લેન્ડરનો પૃથ્વી સાથેનો સંપર્ક તૂટી ગયો છે. સંપર્ક તૂટતાની સાથે જ ઈસરોમાં બેચેની છવાઈ ગઈ છે. જો કે હજી આશા ખતમ થઈ નથી અને બની શકે કે બાદમાં લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત થઈ જાય. મહત્વપૂર્ણ છે કે ભારત કામિયાબ થાય […]

Chandrayaan2: સંપર્ક તૂટયા બાદ ઈસરો સેન્ટરમાં શા માટે રોકાયા નહીં પીએમ મોદી? ખુદ જણાવ્યું કારણ

ઈસરોના વૈજ્ઞાનિકોને પીએમ મોદીનું સંબોધન પીએમએ કહ્યુ, રાત્રે તમારા મનની સ્થિતિને સમજતો હતો બોલ્યા, વાંચી શકતો હતો તમારા ચહેરાની ઉદાસી તમારી સાથે તે પળને હું પણ જીવ્યો છું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટયા બાદ બેંગલુરુ ખાતે ઈસરો મુખ્યમથક પરથી દેશને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં એ પણ જણાવ્યુ […]

ચંદ્રયાન-2,ચંદ્રની સપાટી પર લેન્ડિંગથી માત્ર 2.1 કિમી દૂર હતુ અને સંપર્ક તૂટ્યો

ચંદ્રયાન-2 મિશનનું ભવિષ્ય સસ્પેન્સ ચંદ્રથી 2.1 કિમી ઉપરથી સંપર્ક તૂટ્યો થસ્ટરેસને બંધ કરતા સમયે ગડબડ થયાની શંકા આંકડઓનું વિષ્લેષણ કરવામાં આવી રહ્યું છે ઇસરોના અધ્યક્ષ કે.કે. શિવાને સંપર્ક તૂટવાની જાહેરાત કરતા કહ્યું તે ચંદ્રની સપાટી પહેલા લેન્ડરનું કામ 2.1 કિ.મી. સુધીની યોજના મુજબ ચાલ્યુ હતુ ત્યાર બાદ તેનો સંપર્ક તૂટ્યો હતો. ભારતના ચંદ્રયાન -2 મિશનને […]

ચંદ્રયાન-2: લેન્ડર વિક્રમ ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોચ્યું

ઈસરોએ બુઘવારના રોજ ચંદ્રયાન-2ને લેન્ડર વિક્રમને ચંદ્રની છેલ્લી કક્ષામાં ઉતારવાના બીજા પડકારને પણ ફળતા પૂર્વક પાર પાડ્યો છે, ઈસરોના વૈજ્ઞાનિકોએ બુધવારે સવારે 3.42 વાગ્યે  ન બોર્ડ પોપલ્શન સિસ્ટમનો  ઉપયોગ કરીને લેન્ડર વિક્રમને ચંદ્રની સૌથી છેલ્લી કક્ષામાં ઉતાર્યું, હવે 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 1.55 વાગ્યે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરશે જેની વિશ્વબરમાં આતુરતાથી રાહ જોવી […]

આજથી 5 દિવસ સુધી ‘વિક્રમ લેન્ડર’ વિરુદ્વ દિશામાં ચંદ્રનુ ભ્રમણ કરશે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને આજે મંગળવારના રોજ સવારે 8.50 કલાકે વિક્રમ લેન્ડરને વિરુદ્વ દિશા તરફ વાળ્યું છે,ઈસરોના વૈજ્ઞાનિકોએ આજે વિક્રમ લેન્ડરને સફળતા પૂર્વક ડિઓર્બિટ કર્યુ છે,ચંદ્રયાન-2થી અલગ પડ્યા પછી 20 કલાકથી વિક્રમ લેન્ડર પોતાની ઑર્બિટની દિશામાંજ પ્રદક્ષિણા કરી રહ્યુ હતું. પર્તું હવે તે ઑર્બિટની વિરુદ્વ દિશામાં જશે. તેનું વિરુદ્ધ દિશામાં જવું જેને ડિઓર્બિટ કહેવામાં આવે […]

ઈસરોએ ચંદ્રયાન-2ની 5મી વાર કક્ષા બદલી,ચંદ્રથી માત્ર 31 દિવસ દુર ચંદ્રયાન

ચંદ્ર ગ્રહ પર ભારત તેના દ્વિતીય અવકાશી સંશોધન સાહસના રૂપમાં ‘ચંદ્રયાન-2’ સ્પેસક્રાફ્ટને સોમવાર, 15 જુલાઈએ વહેલી સવારે અવકાશમાં લોન્ચ કર્યુ હતું જે અત્યાર સુધી પૃથ્વીની ચાર કક્ષામાં પહોંચી ચુકિયુ છે ત્યારે હવે આ ચંદ્રયાન-2 પૃથ્વીની 5મી કક્ષામાં આજે બપોરે 2:30 વાગ્યાથી  લઈને 3:30 ના સમય આસપાસ ચંદ્રયાન-2ની કક્ષા બદલાય છે અર્થાત ચંદ્રયાન-2ના કક્ષામાં 5મી વાર […]

ચંદ્રયાન-2 અંતરિક્ષમાં એક પગલું આગળ વધ્યુઃચોથી કક્ષામાં કર્યો પ્રવેશ

ચંદ્રના મિશન પર ગયેલા ચંદ્રયાન-2એ સફળતાની સીડી પાર કરવા તરફ એક ડગ આગળ વધ્યું છે, ઈસરોએ જાણકારી આપતા જણાવ્યું કે ચંદ્રયાન-2એ શુક્રવારના રોજ પૃથ્વીની ચોથી કક્ષામાં પ્રવેશ કર્યો છે, ઉલ્લેખનીય છે કે  ઈસરોનું બાહુબલી રોકેટ જીએસએલવી માર્ક-3 એમ1 આંધ્ર પ્રદેશના શ્રીહરીકોટામાં આવેલા સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રમાંથી 22 જુલાઈના રોજ ચંદ્રયાન-2ને રવાના કરવામાં આવ્યું હતું.  ઈસરોએ […]

ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ભાગમાં ઉતરશેઃ અમેરીકા,રશિયા, ચીન ભારતથી રહી જશે પાછળ

ચાંદ પર પહોંચનારા ભારતના ચંદ્રયાન-2નું સફળ લોન્ચિંગ થઈ ગયું છે. ભારતીય અંતરિક્ષ મિશન માટે મહત્વપુર્ણ ગણવામાં આવનાર ચંદ્રયાન-2 આજે બપારે 2.43 મિનિટે શ્રીહરીકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે . આ યાન અંદાજે 48 દિવસમાં ચંદ્ર પર પહોંચી જશે ,મહત્વની વાત એ છે કે ચંદ્રયાન ચાંદના દક્ષિણી ધ્રૂવ પાસે પ્રસ્થાન કરશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી જેટલા […]

ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યું ચંદ્રયાન-2, પીએમ મોદીએ આપ્યા અભિનંદન

નવી દિલ્હી: ઈસરોએ ચંદ્રયાન-2 આજે 22 જુલાએ શ્રીહરિકોટા ખાતેથી બપોરે બે વાગ્યે અને 3 મિનિટે જીએસએલવી-એમકે-3 દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. GSLV-MK3એ 17 મિનિટ બાદ સફળતાપૂર્વક તેને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કર્યું છે. ઈસરોના ચીફ સીવાને સફળ મિશનની ઘોષણા કરતા કહ્યુ છે કે આ ચંદ્ર પર ભારતની યાત્રા અને સાઉથ પોલની નજીક લેન્ડ થઈને વૈજ્ઞાનિક પ્રયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code