1. Home
  2. #revoihero

#revoihero

લોકોની સેવાએ જ માનવધર્મ માનીને દર્દીઓની સેવા કરતા ભરતભાઈ લેઉવા

કોરોના મહામારીમાં કોરોના પીડિત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશન માટે દોડધામ કરી રહ્યાં છે. બીજી તરફ આ કપરા સમયમાં અનેક સેવાભાવી લોકો તન,મન અને ધનથી કોરોના પીડિતો અને તેમના સ્વજનોની સેવા કરી રહ્યાં છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ભરતભાઈ લેઉવાએ માનવ સેવાને જ પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો છે અને હાલના કોરોનાના કપરાકાળમાં જ્યારે […]

મન વિચલીત કર્યા વિના સતત પ્રેકટીસથી સફળતાના શિખર સર કરી શકાયઃ જીત જાની

કુંગફુ-કરાટેનું નામ પડતા જ સૌ પ્રથમ હોલીવુડના સુપર સ્ટાર બ્રુસલી અને જેકી ચેનનું નામ સૌ પ્રથમ મોઢા ઉપર આવે છે. આજે દુનિયામાં કુંગફુ-કરાટેમાં જાપાન અને ચીન સહિતના દેશ સૌથી આગળ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, ભારતીય તરૂણો અને યુવાનો પણ કુંગફુ-કરાટે કાઠુ કાઢી રહ્યાં છે. અમદાવાદમાં 14 વર્ષના જીત જાની નામના તરૂણે કુંગફુ-કરાટેમાં મહારત […]

દરેક વ્યક્તિને કામ કેટલુ કરવુ, કેવુ કરવુ અને કેવી ભાવનાથી કરવુ તેના વિશે ખબર હોવી જોઈએ: એસ.બી.દંગાયચ

– વિનાયક બારોટ જીવનમાં સફળ થવા માટે દરેક વ્યક્તિની વિચારધારા અલગ અલગ હોય છે. તમામ વ્યક્તિ પોતાની આત્મશક્તિ અને પોતાની વિચારધારા પ્રમાણે સફળતા મેળવતો હોય છે. પણ એક હસ્તી એવી પણ છે કે જેમની વિચારધારા અસંખ્ય યુવાનો માટે પ્રેરણા બની શકે છે. તે વ્યક્તિનું નામ છે એસ.બી.દંગાયચ કે જેમની ક્યારેય હાર ન માનવાની વૃતિ તેમની […]

કોઈ પણ વ્યક્તિ તમને એ જ વસ્તુ આપશે, જેવુ તમે એ વ્યક્તિ વિશે વિચારશો – પ્રશાંત ગઢવી

– વિનાયક બારોટ દરેક વ્યક્તિ પોતાની વિચારધારા અને વિચારશક્તિથી જ મહાન બને છે. વ્યક્તિના વિચાર જ તેને પ્રગતિ અને અધોગતિ તરફ લઈ જાય છે અને આ વાતને અજાણતાથી જ કોઈ નકારી શકે. જીવનમાં કોની પાસેથી શુ મેળવવુ અને શુ અર્પણ કરવુ છે જો તેની સમજ આવી જાય તો જીવનની લગભગ બધી સમસ્યાઓનો અંત આવી જાય […]

જીવનમાં શું કરવાનું છે એ નક્કી કરી લો, તો તમે કાંઈપણ કરી શકો છો – ડૉ. નાગેશ ભંડારી

– વિનાયક બારોટ આપણને સૌને કદાચ દુનિયાની બધી ભાષા વિશે તો એટલી જાણ ન હોય, પણ આપણે સૌ કોઈ તે કહેવતથી જાણકાર જ હોઈશું કે મન હોય તો માળવે જવાય. આ કહેવતનો અર્થ એટલો જ છે જીવનમાં શું કરવુ છે તે નક્કી કરી લેવામાં આવે તો પછી કોઈપણ વસ્તુ કે કામ તમારા માટે અશક્ય રહેતું […]

લખાણ એટલે કે મનમાં આવેલા વિચારોને શબ્દોની માળામાં ગોઠવવાની કળા: જ્યોત માંકડ

– વિનાયક બારોટ આ વિશ્વમાં દરેક વ્યક્તિમાં કોઈ એક એવી ખાસીયત તો છે જ જેમાં તે સંપૂર્ણપણે નિપુર્ણ છે, આને બીજી રીતે કહેવા જઈએ તો તેને કળા પણ કહી શકાય.. દરેક માણસમાં કાંઈકને કાંઈક કળા રહેલી જ છે, બસ જરૂર છે તો તેને ઓળખવાની. કોઈ વ્યક્તિમાં ચિત્ર દોરવાની કળા હોય તો કોઈ વ્યક્તિમાં સંગીતની, કોઈ […]

જૂઠ્ઠી વાતને યાદ રાખવી પડે એટલે વાતમાં પારદર્શિતા રાખવી: ઘનશ્યામ અમીન

– વિનાયક બારોટ ભારતના ઈતિહાસમાં એવી એવી મહાન હસ્તીઓ આવી કે જેમના વ્યક્તિત્વ અસંખ્ય લોકો માટે પ્રેરણાદાયી બન્યા અને આ મહાન વ્યક્તિઓમાં આપણે મહાન નેતા, કલાકાર, સમાજસેવીઓનો સમાવેશ કરીએ છે. આ સિવાય, તમારી જ આજુબાજુમાં પણ એવી વ્યક્તિઓ છે જે કદાચ ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલની જેમ નામના નથી મેળવી શક્યા પણ તેમનો […]

જે પણ દ્રશ્ય, નજારો કે વસ્તુ ગમે છે તેનું ચિત્ર બનાવું છું: પ્રાંશ ગાંધી

– વિનાયક બારોટ આપણી ગુજરાતી ભાષામાં એવું કહેવાય છે કે કળા એક એવી વસ્તુ છે જેનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પોતાની કળાને ઓળખી લે તો જીવન જીવવું ખુબ સરળ થઈ જાય છે. દાદા-દાદી તરફથી એવી વાતો પણ આપણે બધાએ સાંભળી જ હશે કે ભગવાને બધા માણસને કોઈક ખાસ કળા આપી છે અને […]

જીવનમાં આપણા ભાગે આવેલા કામમાં આળસ ન કરવી: સરતાન દેસાઈ

– વિનાયક બારોટ દરેક મનુષ્ય પોતાના કર્તવ્યો અને કર્મો સાથે બંધાયેલો છે. ઈશ્વરે દરેક મનુષ્યને એક જવાબદારી સાથે આ સંસારમાં મોકલ્યા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહે છે કે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२-४७॥ (એક વાત બરાબર સમજી લે કે) તારો “અધિકાર” માત્ર કર્મ કરવાનો છે, એનું કેવું ફળ મળે […]

જીવનમાં લક્ષ્ય હોવું જરૂરી છે તેના વગર ક્યાંય પહોંચાતું નથી: ડૉ. બળદેવ દેસાઈ

– વિનાયક બારોટ આ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેણે પોતાના જીવનમાં લક્ષ્ય નક્કી ન કર્યું હોય. આપણી જ ગુજરાતી ભાષામાં કહેવત છે કે જીવનનો આધાર જ લક્ષ્ય છે અને લક્ષ્ય વગરનું જીવન આધારહીન છે. જીવનમાં લક્ષ્ય કેવું છે એ તો બીજા નંબરની વાત છે પણ જીવનમાં કોઈ એક લક્ષ્ય હોવું તે અત્યંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code