1. Home
  2. Revoi

Revoi

ઝાકીર નાઈકે મલેશિયન હિંદુઓ પર ઉઠાવ્યા સવાલ, કાર્યવાહીની શક્યતા

મલેશિયન સરકારના એક પ્રધાને વિવાદીત મુસ્લિમ ઉપદેશક ઝાકીર નાઈકને લઈને નિવેદન આપ્યું છે. માનવ  સંસાધન પ્રધાન એમ. કુલેગરને ક્હ્યુ છે કે તે કેબિનેટ બેઠકમાં મુસ્લિમ ઉપદેશક ડૉ. ઝાકીર નાઈકના મલેશિયામાં ભારતીયો વિરુદ્ધ કથિત ઉશ્કેરણીના મુદ્દાને ઉઠાવશે. ઝાકીર નાઈકે કહ્યુ હતુ કે મલેશિયામાં રહેતા હિંદુ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદથી વધારે નરેન્દ્ર મોદી પ્રત્યે વફાદાર છે. તેમણે […]

પૂર પિડીત માટે દેવદૂત બનેલા પોલીસ જવાનોઃવિડિયો થયા વાયરલ,જઝ્બાને લાખો સલામ

દેશભરના અનેક રાજ્યોમાં ઘણા દિવસોથી વરસાદનું કહેર વરસતા પૂરની સ્થિતી સર્જાય હતી જેમાં  મહારાષ્ટ્ર, ગોવા, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કેરલ રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે રેસ્ક્યૂ કરીને લોકોને બચાવવાની કામગીરી પણ કરવામાં આવે છે, ત્યારે મનમાં સવાલ થાય કે  બચાવનારા ને શું પોતાના જીવ વ્હાલા નહી હોય, પણ ખરેખર આવા અનેક […]

રામનું જન્મસ્થાન ક્યાં? બાબરી મસ્જિદના ગુંબજ નીચે : સુપ્રીમ કોર્ટમાં બોલ્યા રામલલાના વકીલ

લાંબા સમયથી ચાલી રહેલા અયોધ્યા વિવાદ પર મંગળવારે પણ સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે રામલલાના વકીલને સવાલ કર્યો કે રામનું જન્મસ્થાન ક્યાં છે? તો વકીલ એસ. સ. વૈદ્યનાથને આનો જવાબ આપતા કહ્યુ છે કે રામનું જન્મસ્થાન બાબરી મસ્જિદના ગુંબજ નીચે છે. તેની સાથે જ વૈદ્યનાથને ક્હ્યુ છે કે મુસ્લિમ પક્ષકાર તરફથી વિવાદીત સ્થાન પર […]

ઓવેસીના MLA કૌશર મોઈનુદ્દીનનો માર મારતો વિડિયો વાયરલ,કહ્યું મેં બરાબર કર્યું

સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અસદુદ્દીન ઓવેસીની પાર્ટીના સાંસદ કૌશર મોઈનુદ્દ્દીન એક વ્યક્તિને ડંડાથી માર મારી રહ્યા છે, આ વિડિયો મોઈનુદ્દ્દીનની ઓફિસનો છે,જ્યારે એઆઈએમઆઈએમ સાંસદ સર્ફાર અહમદ નામના વ્યક્તિને માર મારી રહ્યા હતા, ત્યારે ઓફિસમાં બેઠેલા કોર્પોરેટર હસી રહ્યો હતો, તેવું  વિડિયોમાં નજરે પડે છે, હૈદરાબાદના કારવાંના ધારાસભ્ય મોઇનુદ્દ્દીને પીડિતાને […]

વિપક્ષી નેતાઓ સાથે કાશ્મીરની મુલાકાતની રાહુલ ગાંધીની ચાહત નહીં થાય પુરી, ગવર્નર નહીં આપે મંજૂરી

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આ માગણીને નામંજૂર કરી છે કે વિપક્ષના નેતાઓને કાશ્મીરની મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવે. જમ્મુ-કાશ્મીર રાજભવને એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે વિપક્ષી પાર્ટીઓના નેતાઓની મુલાકાતથી સમસ્યાઓ વધશે અને સ્થાનિક લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક ટ્વિટ કરીને કહ્યુ હતુ […]

કાશ્મીર પર અફવા ફેલાવનાર 100થી વધુ સોશિયલ મિડિયા URL કરાશે બ્લોક

થોડા સમય પહેલા જ જમ્મુ-કાશમીરમાંથી કલમ-370 હટાવવામાં આવી હતી. જેને લઈને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની આતંકને લઈને ડર ફેલાયેલો જોવા મળતો હતો, પરંતુ કેન્દ્ર સરકારે કાશ્મીરીઓને આપેલી સુરક્ષાના પગલે ત્યાના લોકોનો ભય ઓછો થયો હતો, ત્યારે હાલ પણ ત્યાના કેટલાક લોકો દ્રારા ખોટી વાતો અને જુઠી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે ,ત્યારે ગૃહમંત્રાલયે આ પ્રકારની હરકત કરનારાઓના […]

અરુંધતિ રૉય, મમતા બેનર્જી, કોંગ્રેસ પાકિસ્તાનના એજન્ડામાં ‘મદદગાર’! , કાશ્મીર પર પાકિસ્તાનના સેનેટરનું કબૂલાતનામું

આજે જ્યારે દુનિયાભરમાં પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે અને ભારત તેને આંતરરાષ્ટ્રીય મંચ પર અલગ કરવામાં લાગેલું છે, ત્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ અને ભાગલાવાદીઓથી નહીં, પણ ભારતના કેટલાક બુદ્ધિજીવીઓ અને નેતાઓથી વધારે આશાઓ છે. અનુચ્છેદ-370ની મહત્વની જોગવાઈઓને સમાપ્ત કરવાની સાથે જ જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષાધિકાર પણ નથી રહ્યો. રાજ્યનું પુનર્ગઠન કરીને તેના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી […]

કલમ 370 : ટ્વિટર પર પ્રોપેગેંડા ચલાવી રહ્યું છે પાકિસ્તાન, પ્રધાન ફવાદ ચૌધરી દ્વારા નકલી વીડિયો કરાયો ટ્વિટ

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવાયા બાદ પાકિસ્તાન પહેલા યુદ્ધની ધમકીઓ આપી રહ્યું હતું,પછી કંઈ સુઝયું નહીં તો તેણે યુએનમાં મામલો લઈ જવાનીવાત કરી. પણ દાળ ગળતી દેખાઈ નહીં, તો હવે પ્રોપેગેંડાનો સહારો લઈ રહ્યું છે. પાકિસ્તાનના પ્રધાને પણ કાશ્મીરને લઈને ખોટું ટ્વિટ કરીને દુનયામાં ભારતીય સુરક્ષાદળોની છબી ખરાબ કરવાની કોશિશો કરી છે. જો કે દરેક વખતે પાકિસ્તાનીઓની […]

નફરત ફેલાવનારા 8 ટ્વિટર એકાઉન્ટને મોદી સરકારે પ્રતિબંધિત કરવા કહ્યું, ચારને ટ્વિટરે તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 હટાવાયા બાદથી રાજ્યમાં અમનચેન છે. ઈદ-અલ-અજહા એટલે કે બકરી ઈદનો દિવસ પણ રાજ્યમાં શાંતિથી પસાર થયો. જો કે તેના પછી પણ અફવા ફેલાવીને સૌહાર્દને બગાડનારાઓની કમી નથી. કાશ્મીર ખીણમાં તો સરકારે સેનાની મદદથી ભડકાઉ ભાષણ આપનારા નેતાઓ પર નિયંત્રણ કરી લીધું છે. પરંતુ સોશયલ મીડિયા પર ખુલ્લેઆમ અરાજક તત્વ જનતાને ભડકાવી રહ્યા છે. […]

કાશ્મીરમાંથી કલમ-370 ગેરબંધારણીય રીતે હટાવાઈઃપ્રિયંકા ગાંધી

જમ્મુ-કાશ્મીરમાથી કલમ-370 હટાવ્યા બાદ કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાઁધીએ મિડિયા સાથેની વાતચીત દરમિયાન પોતાની પાર્ટીને ટેકો પતા કહ્યું કે “આ સંપૂર્ણ રીતે ગેર બંધારણીય છે.પ્રિયંકા ગાંધીએ મંગળવારના રોજ નિવેદન આપ્યું હતુ કે, જે રીતે કાશ્મીરમાંથી કલમ-370 હટાવાઈ છે તે બાબત સંપૂર્ણપણે ગેરબંધારણીય છે” સાથે સાથે એમ પણ કહ્યું કે,આ બાબત લોકતંત્રના દરેક સિદ્ધાંતોની વિરુધ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code