hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: પાકિસ્તાનની ખાલિસ્તાન ગેમ, હવે શીખોને ભડકાવવાનો કારસો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > પાકિસ્તાનની ખાલિસ્તાન ગેમ, હવે શીખોને ભડકાવવાનો કારસો
revoinews

પાકિસ્તાનની ખાલિસ્તાન ગેમ, હવે શીખોને ભડકાવવાનો કારસો

Revoi
Last updated: August 26, 2019 4:09 pm
Revoi
Published: August 26, 2019
Share
SHARE

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ને હટાવાયા બાદથી જ પાકિસ્તાન નવી-નવી તરકીબો વિચારીને ભારતનો વિરોધ કરવામાં લાગેલું છે. આ વાત અલગ છે કે તેના તમામ પ્રયાસો અસફળ સાબિત થઈ રહ્યા છે. હવે તેની વધુ એક નાપાક હરકત સામે આવી છે કે જેમાં તે ભારતની વિરુદ્ધ શીખ સમુદાયને ભડકાવવાનો કારસો રચી રહ્યુ છે.

પાકિસ્તાનના કટ્ટરવાદી નેતા હવે શીખોને પોતાના સંમેલનોમાં બોલાવીને તેમની પાસે ભારત વિરોધી નિવેદનો અપાવી રહ્યા છે. સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં એક શીખ નેતા ખોટો દાવો કરી રહ્યો છે કે શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્તા અકાલ તખ્તે તેમને કથિતપણે પાકિસ્તાનનો સાથ આપવા માટે કહ્યુ છે, જેથી ખાલિસ્તાન બનાવવાનું સપનું પૂર્ણ થાય. જો કે આવી ટીપ્પણી મનઘડંત છે અને અકાલ તખ્તે આવું કોઈ નિવેદન જાહેર કર્યું નથી. પરંતુ આવા ભડ઼કાઉ નિવેદનોથી સતત ભારત વિરોધી પ્રચાર કરવાની કોશિશો થઈ રહી છે.

એટલું જ નહીં પાકિસ્તાનના પંજાબ રાજ્યના મુખ્યપ્રધાન સરદાર ઉસ્માન બુઝદારે 31 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય શીખ સંમેલન બોલાવવાની ઘોષણા કરી છે. જો કે આ સંમેલનને ગુરુ નાનક દેવના 550મા પ્રકાશ પર્વ સાથે જોડવામાં આવ્યું છે.

બીજી તરફ પાકિસ્તાની સેનાના ભૂતપૂર્વ પ્રમુખ જનરલ અસલમ બેગે વિવાદીત ટીપ્પણી કરતા કહ્યુ હતુ કે ભારતને બોધપાઠ ભણાવવા માટે ત્યાં જેહાદી આતંકવાદી મોકલવાની જરૂર છે અને તેના માટે પાકિસ્તાન કરતારપુર કોરિડોરનો ઉપયોગ કરશે. આ નિવેદન પર પણ બબાલ સર્જાઈ છે.

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ આશંકા વ્યક્ત કરી ચુક્યા છે કે પાકિસ્તાન કરતારપુર કોરિડોરનો દુરુપયોગ કરે તેવી શક્યતા છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અસલમ બેગના વિવાદીત નિવેદન બાદ કહી દીધું હતું કે ભારત સરકારે કરતારપુર કોરિડોર બંધ કરી દેવો જોઈએ.

આના સિવાય શીખોને ભડકાવવા માટે પાકિસ્તાન દ્વારા દુષ્પ્રચાર થઈ રહ્યો છે કે આરએસએસ પંજાબમાં મૂળિયા જમાવીને શીખોને હાંસિયામાં ધકેલવા ચાહે છે.

You Might Also Like

Tamils in Sri Lanka Launch Protest March
નવા કાયદામાં MSPની સુરક્ષા ઉપરાંત ખેડૂતોને બીજા વિકલ્પ મળશે: રવિશંકર પ્રસાદ
Dissidence in Congress: Contradictions in State Elections
Kerala should withdraw order easing COVID-19 curbs ahead of Bakrid: IMA
પાકિસ્તાન સાથે કાશ્મીર પર જો વાત થશે, તો પીઓકે પર પણ થશે: રાજનાથ સિંહ
TAGGED:KARTARPURshikh
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराज्यराष्ट्रीयहिन्दी

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

August 7, 2026

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?