1. Home
  2. Revoi

Revoi

પાકિસ્તાનમાં શીખોનું અસ્તિત્વ લૂપ્ત થવાને આરેઃ લાહોરના શીખ વિદ્વાન

પાકિસ્તાની અધિકારીઓએ દેશમાં 2017માં સૌવથી વધુ જનસંખ્યામાંથી શીખોને જૂદા પાડ્યા હતા,જેના કારણે પાકિસ્તાનમાં શીખોની વસ્તીનો ચોક્કસ અંદાજો લગાવવો મુશ્કેલ છે,ગુરુ નાનક દેવના જન્મ સ્થાન નનકાના સાહેબ કે, જે પાકિસ્તાનમાં સ્થિત છે,જ્યા શીખોનું એક જૂથ વસે  છે,જેમાં વૃદ્ધો અને યૂવાઓનો સમાવેશ થાય છે, જેઓના ચહેરા પર એક ખામોશી જોવા મળી હતી. આ શીખોએ પારંપારીક વસ્ત્ર સલવાર-કમિઝ […]

મોદી સરકારના જ સ્વામીએ જીડીપીને વખોળ્યુઃનવી આર્થિક નીતિ પર સ્વામીના પ્રહારો

નવી આર્થિક નીતિ વગર 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા અસંભવ મોદી સરકારની નીતિ પર બીજેપીના સ્માવીનું નિવેદન દરેક ક્ષેત્રમાં મંદીનો માર વિકાસ દરમાં નોંધાયો ઘટાડો મોદી સરકારના સતત પ્રયત્નો બાદ પણ મંદીનું જોર યથાવત બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નવી આર્થિક નીતિ પર પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યા છે,સ્વામી એ કહ્યું કે,નવી આર્થિક નીતિ વગર  5 ટ્રિલિયન ઈકોનોમી સંભવ […]

છોટા શકીલનો સંબંધી સલીમ કૂરૈશીઃલડી શકે છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી

અંડરવર્લ્ડ ડૉન છોટા શકીલના અંગત સંબધી ગણાતા સલીમ કૂરેશી ઉર્ફ સલીમ ફ્રૂટ મહાષ્ટ્રમાં થનારી વિધાનસભાની ચૂંટણી લડતો જોવા મળી શકે છે. સલીમ કૂરેશીના પોસ્ટરો મુંબઈના રસ્તા પર જોવા મળ્યા છે,તેના પર ખંડણીની કેટલીક ફરિયાદ નોંધાયલી છે,સલીમ માનખુર્દ શિવાજી વિધાનસાભાની સીટ પરથી ચૂંટણી લડી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે,આ સીટ પર હાલમાં સમાજવાદી પાર્ટીના […]

GDP પડી ભાગંતા પ્રિયંકાનું નિવેદનઃ‘અચ્છે દીન’ નું ભોંપુ વગાડનાર સરકારે અર્થવ્યવ્સ્થાને કર્યું પંચર

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ અર્થવ્યવ્સ્થાનો મુદ્દો ઉઠાવતા માદી સરકાર પર પ્રહાર કર્યો છે,પ્રિંયકાએ કહ્યું કે GDP વિકાસ દરથી સાફ  જોય શકાય છે કે સારા દિવસનું ભોપૂં વગાડનારી બીજેપી સરકારે રેથવ્યવ્સ્થાના હાલતમાં પંચર કરી નાખ્યું છે, GDPમાં કોઈ ગ્રોથ નથી કે રુપિયાની મજબુતી પણ નથી,રોજગાર ગાયબ છે,હવે તો સાફ શબ્દોમાં જણાવો કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરનાર કોણ […]

પીએમ મોદીના આદેશ પર દેશભરમાં CBIની તપાસઃ150 જગ્યા પર તપાસ શરુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ પર સીબીઆઈ દેશભરમાં તાત્કાલીક તપાસ કરશે,સીબીઆઈ રેલ્વે,પરિવહન ,બેંક,બીએસેનએલ સહિત કેટલાક વિભાગોની તલાશી લેશે,સીબીઆઈ દેશમાં 150 જગ્યાઓ પર તપાસ કરી રહી છે. સીબીઆઈ દેશભરમાં વ્યાપારીક નિરિક્ષણ કરી રહી છે,સીબીઆઈ આ વિભાગોમાં જાણકારી મેળવવાના પ્રયત્નો કરી રહી છે કે, કઈ રીતે લોકોની ફરિયાદોનનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે,સીબીઆઈ  વિભાગોમાં સામાન્ય નાગરીકોની ઓળખાણ વિશે […]

Reforming banking sector: Nirmala’s big-ticket announcements

Merger of 4 major  PSBs to consolidate their businesses No of PSBs to come down from 27 to 12 14 PSBs reported profit in Q1FY20 New Delhi: Finance Minister Nirmala Sitharaman, on Friday, announced a number of steps to give fillip to banking and financial sector, led by merger of Public Sector Banks (PSBs) to […]

IEDRC દ્વારા અમદાવાદની પ્રાચીનું રિસર્ચ પેપર ‘સ્પેન’માં રજુ થશેઃચાલો જાણીયે પ્રાચી અને તેના ‘રિસર્ચ પેપર’ વિશે

વિષય-સોશ્યો પોલિટિકલ એક્ટીવિઝમઃકન્ટેન્ટ એનાલિસિસ ઑફ સિલેક્ટેડ હેસટેગ અમદાવાદની પ્રાચી કરશે સ્પેનમાં પેપર પ્રેઝન્ટેશન IEDRC દ્વારા યોજાશે 9મો ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન લેંન્ગવેઝ લીટરેચર એન્ડ લિંગ્વિસ્ટીક ગુજરાત માટે ગૌરવની વાત હાલ પ્રાચી REVOI.IN નામની ન્યૂઝ વૅબ પોર્ટલમાં કૉપી એડીટર તરીકે કાર્યરત છે વિશ્વમાં નેશનલ લેવલે અને ઈન્ટરનેશનલ લેવલે અવનવા અને અલગ અલગ વિષય પર રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન […]

નિષ્ફળતા બની એક્ટ્રેસની આત્મહત્યાનું કારણઃ શા માટે લગાવી પર્લે મોતની છલાંગ?

મુંબઇના પોષ એરિયા ઓશિવરા લોખંડવાલામાં વિતેલી રાત્રે એક એક્ટ્રેસે આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે, આ એક્ટ્રેસે પોતાના એપાર્ટમેન્ટના ટેરેસ પરથી કુદકો મારીને આત્મહત્યા કરી લીધી છે,આ એક્ટ્રેસનું નામ પર્લ પંજાબી છે,જેની ઉમંર 22 થી 25 વર્ષ વચ્ચે છે. પર્લ પંજાબીએ થોડા સમય પહેલા જ ફિલ્મી દુનિયામાં પગલું માંડ્યુ હતુ, તે એક મોડલ છે, […]

MP કોંગ્રેસ અધ્યક્ષ પદ પર ધમાસાનઃસોનિયા ગાઁધી અને કમલનાથની મુલાકાત ચર્ચાનો વિષય

કમલનાથ અને સોનિયા ગાંધીની મુલાકાત કોંગ્રેસ અધ્યક્ષના નામ પર ચર્ચા થઈ પીસીસીની દોડમાં સિંધિયા સહિત કેટલાક નેતા લાઈનમાં સિંધિયા સમર્થકની પીર્ટી છોડવાની ધમકી મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને મુખ્ય મંત્રી કમલનાથે શુક્રવારે દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કમલનાથ અને સોનિયા ગાંધી વચ્ચેના અડધો કલાક ચાલી રહેલી બેઠક બાદ માનવામાં આવી […]

મોદી સરકારના પ્રયત્નો પછી પણ 1 વર્ષમાં બેંક છેતરપીંડીના કેસમાં 15 ટકાનો વધારો

રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2018-19માં ખોટી રકમના પ્રમાણમાં 73.8 ટકાનો મોટો વધારો થયો છે, બેકિંગ સેક્ટરમાં ખોટી રકમના 6,801 કેસ નોંધાયા છે જોમાં 71,542.93 કરોડ રુપિયાની મોટી રકમનો સમાવેશ થાય છે મોદી સરકાર દ્વારા બેંક ગોટાળાના મામલાના  કિસ્સાઓને પકડવા અને જવાબદારી ઠીક કરવાના પ્રયાસો કરવા છતાં બેંકમાં છેતરપિંડીના કેસ ઘટતા નથી પરંતુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code