પાકિસ્તાનમાં શીખોનું અસ્તિત્વ લૂપ્ત થવાને આરેઃ લાહોરના શીખ વિદ્વાન
પાકિસ્તાની અધિકારીઓએ દેશમાં 2017માં સૌવથી વધુ જનસંખ્યામાંથી શીખોને જૂદા પાડ્યા હતા,જેના કારણે પાકિસ્તાનમાં શીખોની વસ્તીનો ચોક્કસ અંદાજો લગાવવો મુશ્કેલ છે,ગુરુ નાનક દેવના જન્મ સ્થાન નનકાના સાહેબ કે, જે પાકિસ્તાનમાં સ્થિત છે,જ્યા શીખોનું એક જૂથ વસે છે,જેમાં વૃદ્ધો અને યૂવાઓનો સમાવેશ થાય છે, જેઓના ચહેરા પર એક ખામોશી જોવા મળી હતી. આ શીખોએ પારંપારીક વસ્ત્ર સલવાર-કમિઝ […]
