1. Home
  2. Revoi

Revoi

INX મીડિયા કેસઃહજુ થોડા દિવસ CBIની કસ્ટડીમાં રહેવા માંગે છે ચિદમ્બરમ, શું છે કારણ

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારના રોજ જસ્ટીસ આર ભાનુમતી અને જસ્ટીસ  એસ બોપન્નાની અદાલતે કહ્યું કે તે ભ્રષ્ટાચારના મામલામાં સીબીઆઈ કેસમાં સીબીઆઈની કસ્ટડી મોકલવાના નીચલી અદાલતના આદેશને પડકારતી અરજી પર તેઓ 2જી સપ્ટેમ્બરના રોજ સુનાવણી કરશે. પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમ 2જી સપ્ટેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેવા ઇચ્છે છે. આ માટે તેમણે પોતે જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી […]

સાધ્વીના ‘મારક શક્તિ’ નિવેદન પર ભાજપ સખ્તઃ વિવાદિત ટિપ્પણીઓ ન કરવાની સલાહ

વિવાદીત બયાન પર સાધ્વી પ્રજ્ઞાને બીજેપીની નસીહત વિવાદીત નિવેદન ન આપવા જણાવ્યું સાધ્વીએ નેતાઓના નિધન માટે મારક શકિતનો હવાલો આપ્યો વિપક્ષને ગણાવ્યા બીજેપી નેતાઓના નિધનનું કારણ એકવાર ફરી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સલાહ આપવામાં આવી છે અને તેમને કોઈ પણ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન ન આપવા જણાવ્યું છે. પક્ષ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે જ્યારે […]

સાંસદ આઝમ ખાનની વધી મુસીબત- હવે લાગ્યા‘ભેસ ચોરી’ના આરોપો

સાંસદ આઝમખાનની મુશ્કેલીઓ દિવસે ને દિવસે સતત વધતી જાય છે,ત્યારે હવે ફરીએક વાર આ ઉત્તર પ્રદેશના રામપુરના સાસંદ આઝમ ખાન પર ભેંસ ચોરી કરવાના આરોપો લાગ્યા છે,તેમના વિરુધમાં રામપુરમાં ફરિયાદ કરવામાં આવી છે,સપા સાસંદના વિરુધમાં બે લોકોએ ભેસ ચોરવાના આરોપમાં તેમની સામે ફરિયાદ નોંધાવી છે. આ બન્ને લોકો એ આઝમની મુસીબતમાં વધારો કર્યો છે , […]

પાકિસ્તાન હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, કાશ્મીર પ્રત્યેનું તેનું વલણ ‘બેજવાબદાર’: વિદેશ મંત્રાલય

કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બોખલાય ગયું છે,પાકિસ્તાન તરફથી વનવા બયાનો રજુ થતા આવ્યા છે,પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે પણ કાશ્મીરના મુદ્દાને લઈને મૂહ તોડ જવાબ મળ્યો છે, ત્યારે  વાતાવરણ વચ્ચે વિદેશ મંત્રાલયે પ્રેસકોન્ફોરન્સ યોજી હતી,વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે કાશ્મીર પ્રત્યે પાકિસ્તાનનું વલણ ‘બેજવાબદાર’ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું […]

ગઝનવી, ઘોરી, બાબર, અબ્દાલી, તૈમુર મિસાઈલનું નામકરણ પાકિસ્તાની મજહબી જેહાદી ઉન્માદનું પ્રતિબિંબ

– આનંદ શુક્લ પાકિસ્તાન મજહબી ઉન્માદી ઈસ્લામિક દેશ ગઝનવી, ઘોરી, બાબાર, અબ્દાલી, તૈમુર પાકિસ્તાની મિસાઈલોભારત અને હિંદુ વિરોધી માનસિકતાને ન્યાયોચિત્ત ઠેરવવાની કોશિસ એટલે જિન્નાવાદી નકલી પાકિસ્તાની રાષ્ટ્રવાદ પાકિસ્તાનનો ઉદભવ અને અસ્તિત્વ ભારત અને હિંદુ વિરોધની વિચારધારા અને રંજાડવાની લાગણીઓ પર થયું છે. પાકિસ્તાનને બન્યાને 72 વર્ષનો સમયગાળો વિતી ચુક્યો છે. પરંતુ પાકિસ્તાનના શાસકો, પાકિસ્તાની સેના […]

કાશીરામની હત્યાનો માયાવતી પર આરોપઃ-યોગી સરકારના મંત્રીની CBI તપાસની માંગ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારમાં થોડા સમય પહેલા જ મંત્રીમંડળનો વિસ્તાર બન્યો છે,યોગી સરકારમાં નવનિયુક્ત થયેલા મંત્રી ગિરરાજ સિંહ ઘર્મેશે બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી માટે વિવાદીત ટીપ્પણી કરી છે,ગિરરાજ સિંહ ધર્મેશે માયાવતીને એક કંરટ વાળો તાર ગણાવી છે,તેમણે કહ્યું કે માયાવતી એક તાર છે,જે પણ કોઈ તેમને પકડશે બળી જશે, યોગી સરકારના મંત્રી ગિરરાજ […]

ગોપાલ ચાવલાએ કઈ રીતે ISI એજન્ટ બનાવ્યો, જલંધરથી પકડાયેલા જાસુસનો ખુલાસો

પંજાબના જલધંરથી રવિવારના રોજ ઘરપકડ કરાયેલા પૂર્વ ભારતીય વાયુસેના સ્ટાફના પુત્ર હરપાલ સિંહ પાલાએ પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી માહિતી આપી છે,તેણે તેની વાતમાં જણાવ્યું હતુ કે કઈ રીતે પૂર્વ પાકિસ્તાન ગુરુદ્રારા પ્રબંધક કમેટીના મહા સચિવ ગોપાલ સિંહ ચાવલાએ તેને કટ્ટરપંથી બનાવ્યો અને ત્યાર બાદ આઈએસઆઈ એજન્ટનના સ્વરુપમાં ભરતી કરાવ્યો, જો કે હાલ આ આરોપીને 3 […]

પાકિસ્તાન એરસ્પેસ બંધ થવાથી દરરોજ 4 કરોડનું નુકસાનઃઅશ્વિની લોહાની

એરઈન્ડિયાના ચેરમેન અશ્વિની લોહાનીએ કહ્યું કે “2જી ઓક્ટોબરથી એલાયંસ એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં પ્લાસ્ટીકના દુરઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે”, પાકિસ્તાન એરસ્પેસ બંધથવાના સમાચાર પર લોહાનીએ કહ્યું કે આ પહેલા દરરોજ અમને 4 કરોડનું  નુકશાન થયું હતું,જો કે તેમણે હાલના સમયની પરિસ્થિતી વિશે કઈ પમ કેહવાનો ઈનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે […]

લડાખમાં રાજનાથ સિંહએ પાકિસ્તાન પર સાધ્યુ નિશાન-“કાશ્મીર ક્યારે તમારુ હતુ કે, રડી રહ્યા છો”

ગુરુવારના રોજ લડાખ પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લીધુ હતુ,,કિસાન-જવાન વિજ્ઞાન મેળાનું ઉદ્ધાટન કર્યા પછી રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે “હું પાકિસ્તાનને પૂછવા માંગુ છે કે,કાશ્મીર ક્યારે તમારુ હતુ? કે તેને લઈને તમે રડી રહ્યા છો, પાકીસ્તાન બન્યુ તેના વજુદનું અમે સમ્માન કરીયે છીએ, પરંતુ કાશ્મીર પર પાકિસ્તાનનો કોઈ […]

એક તરફ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ, બીજી તરફ પાકિસ્તાન દ્વારા મેંઢરમાં શસ્ત્રવિરામ ભંગ

પુંછના મેંઢર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ પાકિસ્તાન દ્વારા મેંઢર સેક્ટરમાં મોર્ટાર શેલિંગ ભારતીય સેના દ્વારા આકરી વળતી કાર્યવાહી પાકિસ્તાને ફરીથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પુંછના મેંઢર સેક્ટરમાં ફાયરિંગ થઈ રહ્યું છે. પાકિસ્તાન દ્વારા શસ્ત્રવિરામ ભંગ દરમિયાન કરાયેલા ફાયરિંગમાં મોર્ટાર શેલિંગ પણ કરવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા પણ પાકિસ્તાનની નાપાક હરકતને આકરો જવાબ આપવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code