1. Home
  2. Revoi

Revoi

જો તમે મોબાઈલ ખિસ્સામાં મૂકો છો,તો હવે ચેતી જજોઃયુવાનના ખિસ્સામાં રેડમીના ફોનમાં થયો બ્લાસ્ટ

આજકાલ સ્માર્ટ ફોન ફાટવો કે બેટરી ફાટવી જેવી ઘટનાઓ અવાર નવાર બનતી જોવા મળે છે ,સ્માર્ટ ટેકનોલૉજીના જમાનામાં ટેકનોલૉજીનો શિકાર ઘણી વાર માણસ પોતે જ થતો હોય છે,ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે . આંધ્ર પ્રેદશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવાનના ખિસ્સામાં રેડમીનો મોબાઈલ ફોન ગરમ થતા થોડી જ […]

અભિનંદન સાથે આજે મિગ-21ની ઉડાન ભરશે ચીફ બીએસ ઘનોઆ

કમાન્ડો અભિનંદને કોણ નથી ઓળખતું ,પાકિસ્તાનમાં ઘુસીને તેના વિમાનને તોડી પાડનારો માત્ર એક વીર અભિનંદન પાકિસ્તાનને ભારે પડ્યો હતો ત્યારે ફરિ એકવાર વીર કમાન્ડો અભિનંદન મિગ-21ની ઉડાન ભરવા જીઈ રહ્યા છે. એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદન આજે  મિગ -21 ફાઇટર એરક્રાફ્ટની ઉડાન ભરશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 27 ફેબ્રુઆરીએ અભિનંદને […]

શાળાના મધ્યાહ્ન ભોજનમાં મીંઠા સાથે રોટલી ખવડાવવાની ઘટનામાં પત્રકાર સામે ફરિયાદ

મધ્યાહ્ન ભોજનમાં ગડબડીના મામલામાં પત્રકાર પર કેસ પત્રકાર સાથે-સાથે ગામના મંત્રી પણ ઝપેટમાં જાણી જોઈને પત્રકારે વીડિયો બનાવ્યો શાળાની ઈમેજ ખરાબ કરવાના બદઈરાથી બનાવ્યો હતો વીડિયો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરની પ્રાથમિક શાળાના બાળકોને મીઠું અને રોટલી ખવડાવવાની ઘટના સામે આવી છે.આ સમગ્ર મામલામાં બે લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બન્ને […]

શું ઓક્ટોબરમાં પીએમ મોદી અને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાતની યજમાની કરશે મામલ્લપુરમ?

ઓક્ટોબરમાં જિનપિંગ ભારતના બનશે મહેમાન મોદી-જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારીક મુલાકાત થશે મામલ્લપુરમ ખાતે મોદી-જિનપિંગની મુલાકાતની શક્યતા ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વચ્ચે ઓક્ટોબરમાં થનારી મુલાકાતનું સાક્ષી બની શકે છે મામલ્લપુરમ. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ભારતની મુલાકાતે આવવાના છે. જો કે પ્રશાસન તરફથી તેમના પ્રવાસનું સ્થાન અને સમય નિર્ધારીત […]

JNU વિવાદ : 49 વર્ષથી ભણાવી રહેલા ઈતિહાસકાર રોમિલા થાપરનો CV માંગવામાં આવ્યો

જેએનયુએ ઈતિહાસકાર રોમિલા થાપરનો સીવી માંગ્યો રોમિલા થાપર જેએનયુમાં એમેરિટ્સ પ્રોફેસર 49 વર્ષથી રોમિલા થાપર જેએનયુમાં કરે છે અધ્યાપન કાર્ય જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં 49 વર્ષોથી સેવા આપી રહેલા ડાબેરી ઝોક ધરાવતા ઈતિહાસકાર રોમિલા થાપર પાસે યુનિવર્સિટી પ્રશાસને પોતાનો સીવી માંગ્યો છે. આટલી લાંબી સેવા અવધિ બાદ થાપર પાસે સીવી માંગવા પર યુનિવર્સિટીના જ કેટલાક લોકોએ […]

સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરનાર શખ્સની ધરપકડ, પોલીસ દ્વારા થઈ રહી છે પૂછપરછ

સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ શંકાસ્પદ શખ્સની સુરક્ષાકર્મીઓ દ્વારા અટકાયત પોલીસ દ્વારા શકમંદ વ્યક્તિની પૂછપરછ સંસદ ભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરી રહેલા શખ્સને કારણે સુરક્ષા અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. સંસદભવનમાં ચાકૂ લઈને ઘૂસવાની કોશિશ કરી રહેલા શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જણાવવામાં આવે છે કે બાઈક પર સવાર થઈને ગેટ નંબર એક પરથી […]

ભારત-પાકિસ્તાન બોર્ડર પર તેનાત થશે, ભારતીય સેનાનું પહેલું ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ

હવે દુશ્મનોના ઉડશે હોશ ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપની તેનાતી ભારત-પાકિસ્તાન બોર્ડર પર તેનાતી જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણય બાદથી પાકિસ્તાનની સાથે તણાવનું વાતાવરણ છે. ભારતીય સેના પાકિસ્તાન બોર્ડર પર ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપની તેનાતી કરવા સંપૂર્ણપણે તૈયાર છે.  આ વર્ષના આખર સુધીમાં ભારતીય સેના 3323 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સીમા પર તણાવની વચ્ચે પોતાના પહેલા ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપને […]

બિહારના નાણા મંત્રી સુશીલ મોદીએ કહ્યુઃ ‘સાવન-ભાદરવામાં મંદી હોય જ છે’

સાવન ભાદરવામાં મંદીનો માર હોય છે પહેલા ત્રિમાસીકમાં જીડીપી દર 5 ટકા સુધી પહોચ્યો બિહારમાં મંદીની કી સર નથી- સુશીલ મોદી બિહારના ઉપમુખ્ય મંત્રી સુશીલ મોદીએ દેશની આર્થિક સ્થિતી પર એક ટીપ્પણી કરી છે,સુશીલ મોદીએ કહ્યું કે, સાવન ભાદરવા માસમાં મંદીનો માર પડે જ છે,ઉલ્લેખનીય છે કે જીડીપીના તાજેતરના આંકડાઓ મુજબ મંદીનો માર જોવા મળ્યો […]

‘ભારત’ આતંક મુક્ત માહોલમાં પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયારઃએસ જયશંકર

પ્રધાન મંત્રી એસ જયશંકરે કહ્યું  કે “ભારત આતંક અને હિંસાના મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે ઉત્કૃષ્ટ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે”, જયશંકરે યુરોપીય સઘંના કમિશનર ક્રિસ્ટોસ સ્ટાઈલિયનાઇડ્સ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી.જેમાં યુરોપિયન યુનિયનના આ વલણને પુનરાવર્તિત કર્યું હતું. નવી દિલ્હી અને ઈસ્લામાબાદને કાશ્મીર ક્ષેત્રમાં તણાવ ઓછો કરવા માટે ફરીથી ચર્ચા કરવાની જરૂર […]

સુનંદા પુષ્કર કેસઃદિલ્હી પોલીસે કોર્ટને કહ્યું, થરુરની સામે ઉશ્કેરણીની ફરિયાદ દાખલ કરો

સુનંદા પુષ્કર કેસમાં દિલ્હી પોલીસે કોર્ટને સાફ શબ્દોમાં કહ્યું કે,શશિ થરુરના વિરોધમાં આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો આરોપ નક્કી કરવો જોઈએ,પોલીસે કહ્યું કે,થરુરના વિરોધમાં 498એ,306ના હેઠળ ફરિયાદ કરવામાં આવી છે,દીલ્હીની કોર્ટે આ મામલા પર આગળની સુનાવણી 17ઓક્ટોબરે કરવામાં આવશે. ત્યારે આ કેસને લઈને સુનંદા પુષ્કરના ભાઈ આશીષ દાસે કહ્યું કે,તે પોતાના લગ્નજીવનથી ખુબ જ ખુશ હતી,પરંતુ પોતાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code