1. Home
  2. revoinews
  3. એશ્વર્યા રાય બચ્ચને તેની અપકમિંગ મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયિન સેલવન’નું પોસ્ટર શેર કર્યું -જાણો ક્યારે થશે રિલીઝ
એશ્વર્યા રાય બચ્ચને તેની અપકમિંગ મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયિન સેલવન’નું પોસ્ટર શેર કર્યું -જાણો ક્યારે થશે રિલીઝ

એશ્વર્યા રાય બચ્ચને તેની અપકમિંગ મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયિન સેલવન’નું પોસ્ટર શેર કર્યું -જાણો ક્યારે થશે રિલીઝ

0
Social Share
  • એશ્વર્યા રાય બચ્ચને  અપકમિંગ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું
  • તેની મણિરત્નમ ફઇલ્મ છે ‘પોન્નીયિન સેલવન’

મુંબઈઃ બોલિવૂડની વિશ્વ સુંદરી એશ્વર્યા રાય બચ્ચને લાંબા સમયથી ફિલોમથી દૂર જોવા મળે છે,તેના ચાહકો તેને ફિલ્મમાં જોવા માટે ઘણા ઉત્સુક છે, ત્યારે એશ્વર્યાએ એ તેની અપકમિંગ ફિલ્મની ઘોષણા કરીને દર્શકોના ઈન્તઝારનો અંત આપ્યો છે.એશ્વર્યા મણિરત્નમ ફિલ્મ પોન્નિયિન સેલવનથી ફિલ્મી દુનિયા તરફ પરત ફરી રહી છે,દર્શકો ફરી એક વખત તેને ફિલ્મી પરદે જોઈ શકશે.

આ મોટા બજેટની ફિલ્મ એક ફેન્ટસિ ડ્રામા ફિલ્મ છે. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કરતાંઓશ્વર્યાએ લખ્યું છે કે – ‘સુનહેરો દોર જીવનમાં આવી રહ્યો છે, મણિરત્નમનો પોન્નીયિન સેલ્વન પીએસ 1’.

આ ફિલ્મ બે ભાગોમાં રિલીઝ થશે, તેનો પ્રથમ પાર્ટ વર્ષ 2022માં આવશે,એશ્વર્યા રાય ઉપરાંત એક્ટર વિક્રમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે . આ બંને અગાઉ મણિરત્નમની ફિલ્મ રાવણમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ સિવાય જયમ રવિ, વિક્રમ પ્રભુ, ત્રિશા કૃષ્ણન અને મોહન બાબુ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એઆર રહેમાન આ ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર છે. આ ફિલ્મનું નિર્માણ લાઈકા પ્રોડક્શન અને મણિરત્નમ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મથી લાંબા ગાળા બાદ એશ્વર્યા ફિલ્મ તરફ પાછી વળી રહી છે.જેને લઈને લોકોમાં ભારે ઇત્સાહ જોવા મળે છે,તેણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શરે કરતા એનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code