hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: મધ્યપ્રદેશમાં હવેથી OBCને મળશે 27 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > મધ્યપ્રદેશમાં હવેથી OBCને મળશે 27 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી
revoinews

મધ્યપ્રદેશમાં હવેથી OBCને મળશે 27 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી

Revoi
Last updated: June 4, 2019 1:53 pm
Revoi
Published: June 4, 2019
Share
SHARE

મધ્યપ્રદેશ સરકારે સોમવારે કેબિનેટ મીટિંગમાં કર્મચારીઓ, પેન્શનર્સની સાથે ઓબીસી વર્ગ માટે બે મોટા નિર્ણયો લીધા છે. સરકારે એક જાન્યુઆરી, 2019થી 3% DAની મંજૂરી આપી છે, જેનો લાભ 7 લાખ કર્મચારીઓ તેમજ અધિકારીઓની સાથે 4.5 લાખ પેન્શનર્સને મળશે. બીજા નિર્ણયમાં સરકારે અન્ય પછાત વર્ગ માટે રાજ્યમાં 27 ટકા અનામતના પ્રપોઝલને મંજૂરી આપી દીધી છે. ઓબીસી અનામતના મામલાને હવે મોનસૂન સત્રમાં રજૂ કરવામાં આવશે. ઓબીસી અનામતને વધારવાની જાહેરાત મુખ્યમંત્રી કમલનાથે ચૂંટણી પહેલા કરી હતી અને તેને વચનપત્રમાં પણ સામેલ કરવામાં આવી હતી.

એવામાં હવે સરકારમાં આવ્યા પછી એડમિનિસ્ટ્રેશને 8 માર્ચથી ઓબીસી અનામત 14થી વધારીને 27 ટકા કરવાનો નિર્ણય લીધો હતો. તેનો અધ્યાદેશ પણ જાહેર કરવામાં આવ્યો, પરંતુ દસ દિવસ પછીથી જ આ નિર્ણયને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો અને હાઇકોર્ટે તેના પર રોક લગાવી દીધી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને 36 ટકા આરક્ષણ મળી રહ્યું છે. એવામાં હવે રાજ્ય સરકારને પોતાના તમામ વિભાગોમાં ભરતીના નિયમોમાં ફેરફાર કરવો પડશે.  

મધ્યપ્રદેશ સરકાર તરફથી જાહેર નિવેદન પ્રમાણે, ‘સોમવારે થયેલી કેબિનેટની મીટિંગમાં મધ્યપ્રદેશ લોકસેવા (અનુસૂચિત જાતિ/જનજાતિ અને પછાત વર્ગ માટે અનામત) અમેન્ડમેન્ટ ઓર્ડિનન્સનું અનુસમર્થન કર્યું છે, જે હેઠળ રાજ્યમાં અન્ય પછાત વર્ગ માટે અનામત 14 ટકાથી વધારીને 27 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં અનામતમાં વૃદ્ધિ પછી હવે રાજ્યોના તમામ વિભાગોને પોતાના ભરતી નિયમોમાં ફેરફાર કરવો પડશે.’

ઉલ્લેખનીય છે કે તેની સાથે જ સરકારે આ મીટિંગમાં અન્ય ઘણા નિર્ણયો લીધા છે, જેમાં છતરપુર જિલ્લામાં હીરા ખાણની હરાજીને મંજૂરી, ઉજ્જૈનમાં ઉપક્ષેત્રીય વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના, તારામંડળના વિસ્તારની યોજના, છિંદવાડા અને જબલપુરમાં વિજ્ઞાનકેન્દ્ર, ભોપાલમાં સાયન્સ સિટી બનાવવાનો પ્રોજેક્ટ સામેલ છે. જ્યારે મુખ્યમંત્રી કમલનાથની કેબિનેટ મીટિંગમાં એવરેસ્ટ પર્વતારોહી ભાવના ડેહરિયા અને મેઘા પરમારનું સન્માન કરવામાં આવ્યું.

You Might Also Like

ડોમેસ્ટિક ફ્લાઈટના યાત્રીઓ માટે સારા સમાચાર – ઓછો સામાન લઈ જવા પર ટિકિટ ભાડામાં મળશે રાહત
લોકસભાના નવા સ્પીકર બનનારા કોણ છે ઓમ બિરલા?
સાવધાન: વગર લક્ષણવાળા કોરોના સંક્રમિતોની પણ વધી રહી છે સંખ્યા, માથાનો દુખાવો પણ કોરોનાનું લક્ષણ
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબની જન્મ જયંતિ- પીએમ મોદી, અમિત શાહ સહીતના દિગ્ગજોએ મિસાઈલમેનને આપી શ્રદ્વાંજલિ
એક્ટર શાહરુખ ખાને આલિયા ભટ્ટને તેની ફિલ્મમાં સાઈન કરવા કહ્યું, તો આલિયાના જવાબથી ચાહકો થયા ખુશ, સોશિયલ મીડિયા ટ્વિટ વાયરલ
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयहिन्दी

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

August 8, 2026

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?