hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ડોમેસ્ટિક ફ્લાઈટના યાત્રીઓ માટે સારા સમાચાર – ઓછો સામાન લઈ જવા પર ટિકિટ ભાડામાં મળશે રાહત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ડોમેસ્ટિક ફ્લાઈટના યાત્રીઓ માટે સારા સમાચાર – ઓછો સામાન લઈ જવા પર ટિકિટ ભાડામાં મળશે રાહત
revoinews

ડોમેસ્ટિક ફ્લાઈટના યાત્રીઓ માટે સારા સમાચાર – ઓછો સામાન લઈ જવા પર ટિકિટ ભાડામાં મળશે રાહત

Vinayak Barot
Last updated: February 26, 2021 3:35 pm
Vinayak Barot
Published: February 26, 2021
Share
SHARE
  •  ડોમોસ્ટિક એરલાઈન્સમાં ઓછો સામાન તમને કરાવશે ફાયદો
  • ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ એક પરિપત્ર જારી કર્યો
  • ઝીરો બેગેજ/નહીવત સામાન લઈ જવા પર ટિકિટદરમાં મળશે રાહત
  • ટિકિટમાં કેટલી છૂટ આપવી તે નિર્ણય એરલાઈન્સ કંપનીઓનો રહેશે

દિલ્હી – પ્રવાસની મજા ક્યારે આવે, જ્યારે આપણા પાસે સામાન ઓછો હોય, સ્વાભાવિક છે સામાન ઓછો હોય એટલે મગજમારી ઓછી અને ફરવાની સહુલત વધે, ત્યારે હવે જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો અને તમારા પાસે સામાન ઓછો છે તો ફરવાની મજાની સાછે સાથે તમને ટિકિટના પૈસા પણ હવે ઓછા ચૂક્વવા પડશે.

આ માટે ઘરેલું ઉડ્ડયન ક્ષેત્રે એરલાઈન કંપનીઓએ પ્રવાસીઓ માટે ખાસ જાહેરાત કરી છે, જે પ્રમાણે ઓછો સામાન લઈને યાત્રા કરનારા આત્રીઓને પોતાની ટિકિટના દરમામં રાહત આપવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

આ સમગ્ર મામલે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ એક પરિપત્ર જારી કર્યો છે, જેમાં દેરક સ્થાનિક વિમાન કંપનીઓને જણાવવામાં આવ્યું છે કે,જો યાત્રીઓ પોતાની મુસાફરી દરમિયાન ઓછો સામાન પાસે રાખે છે અને ફ્લાઈટમાં ટ્રાવેલ કરે છે તો તેવા યાત્રીઓ માટે ચિકિટ દરમાં રાહત આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.

હાલમાં યાત્રીઓ 15 કિલોથી વધુ લગેજ લઈને ટ્રાવેલ કરે  તો તેમની પાસેથી વધારાના લગેજ પર ચાર્જ  લાગુ કરલામાં આવે છે,એક વ્યક્તિ 7 કિલો હેન્ડબેગેજ અને 15 કિલો ચેક ઈન લગેજ લઈને ટ્રાવેલ કરી શકે છે.ત્યારે રહવે જો ફક્ત કેબિન બેગેજ લઈને યાત્રા કરે છે તો તેમને ટિકિટ દરમાં રાહત મળવાની સંભાવનાઓ છે

ડીજીસીએએ ઝીરો બેગેજ અને નો બેગેજ પોલિસી હેઠળ યાત્રીઓને ટિકિટના દરમાં છૂટછાટ આપનાવા સુચના જારી કર્યા છે, જો કે આ બાબતનો છેલ્લા નિર્ણય સંપૂર્ણ એરલાઈન કંપનીઓ પર નિર્ભર કરશે, કે તેઓટિકિટની કિંમતોમાં છૂટ આપે છે કે નહી . ઝીરો બેગેજ/ નો બેગેજ પોલિસીને લઈને ડીજીસીએએના નવા સર્ક્યુલરમાં કહ્યું છે કે છે કે ફક્ત કેબિન લગેજ લઈને જતા યાત્રીઓને જ ટિકિટના દરમાં રાહત અપાશે.

સાહિન-

You Might Also Like

Good News: Canada may allow fully vaccinated travelers by early September
China begins to legally crush Hong Kong’s pro-democracy movement
US Defence Secretary to travel to India next week
Defence: The Indian Navy receives three advanced light helicopters from HAL
भारत की पहली स्वदेशी सेमीकंडक्टर चिप गुजरात में बनेगी, बोले मुख्यमंत्री पटेल
TAGGED:domestic airlines
Share This Article
Facebook Email Print
Popular News
खेलदेश-विदेशमहत्वपूर्ण कहानियांराष्ट्रीयहिन्दी

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

August 10, 2026

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

अमित शाह के समर्थन में NDA सांसदों का मार्च, राहुल गांधी से पूछा- झारखंड में छात्रों पर कार्रवाई का जवाब कौन देगा?

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

Jharkhand Bandh : झारखंड बंद का कई जिलों में असर, सड़क पर उतरे भाजपा कार्यकर्ता; छात्रों पर लाठीचार्ज का विरोध

Stock Market : सेंसेक्स-निफ्टी की सपाट शुरुआत, बाजार में हल्की तेजी; जानें सपोर्ट-रेजिस्टेंस

आकाश आनंद ने राहुल गांधी-अखिलेश यादव को कहा ‘अंकल’, कांग्रेस बोली- पहले संविधान पढ़ें

Ram Mandir: आचार्य इंद्रदेव मिश्र बने राम मंदिर के ‘व्यवस्था प्रमुख’, दिसंबर 2026 तक संभालेंगे जिम्मेदारी

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

NDA MPs Meeting : ‘वंदे मातरम’ के नारों से गूंजा ‘मंगल मिलन’, पीएम मोदी समेत NDA सांसदों ने लहराया तिरंगा

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?