hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: અયોઘ્યામાં રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ 22 કિલો ચાંદીની ઈંટથી કરવામાં આવશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > અયોઘ્યામાં રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ 22 કિલો ચાંદીની ઈંટથી કરવામાં આવશે
revoinews

અયોઘ્યામાં રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ 22 કિલો ચાંદીની ઈંટથી કરવામાં આવશે

Vinayak Barot
Last updated: July 28, 2020 5:46 pm
Vinayak Barot
Published: July 28, 2020
Share
SHARE
  • સમગ્ર અયોધ્યામાં મંદિર નિર્માણની તૈયારીઓ
  • અયોધ્યાને શણગારવામાં આવી રહ્યું છે
  • શિલાન્યાસ ચાંદીની ઈંટથઈ કરવામાં આવશે

અયોઘ્યા રામ નગરીમાં આનવારી 5 ઓગસ્ટના રોજ ભુમિ પૂજનના ઇત્સવને લઈને અનેક તૈયારીઓ થઈ રહી છે,મંદિર નિર્માણને લઈને રામ નગરી અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે,સમગ્ર અયોધ્યાને નવેરી દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે,રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ ચાંદીની ઈંટથી કરવામાં આવનાર છે,આ સમગ્ર બાબતે ફૈઝાબાદના બીજેપી સાંસદ લલ્લુ સિંહએ ટ્વિટ કર્યું છે.

લલ્લુ સિંહએ આ ચાંદીની ઈંટનો ફોટો શેર કરીને લખ્યું છે કે, “આ મારુ સૌભાહગ્ય છે કે, આ પવિત્ર ઈંટને પ્રધાનમંત્રી મોદી દ્રારા સ્થાપિત કરતા સમયે મને મંદિરના આંગણમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળશે”, આ ચાંદીની ઈંટનું વજન 22 કિલો અને 600 ગ્રામ છે.

5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી ભુમિ પૂજન બાદ ચાંદીની ઈંટથી મંદ્ર નિર્માણ માટે શિલાન્યાસ કરશે,હાલ આ ચાંદીની ઈંટ અયોઘ્યા ખાતે પહોંચાડવામાં આવી ચૂકી છે,ઉલ્લખનીય છે કે દેશની કોરોડા જનતા આ દિવસની ખુબ જ આતૂરતાથી રાહ જોઈ રહી છે,સમગ્ર દેશના લોકોમાં મંદિર નિર્માણને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સાહીન-

You Might Also Like

We are ready to diminish differences with India: China
પાકિસ્તાન દ્રારા અલબદરના 45 આતંકીઓને ખૈબર પખ્તુનખ્વામાં ટ્રેનિંગ અપાઈ રહી છે
નેતાઓ સામેના ક્રિમિનલ કેસોના નિકાલમાં વિલંબથી સુપ્રીમ ખફા, કેસોની ઝડપી પતાવટ માટે સુપ્રીમનો આદેશ
Recovered Covid Patients to Take Vaccine after Three Months: Govt
Disengagement Process on Both Banks of Pangong Lake Started: China
TAGGED:ayodhyamp lallu singhramtemple
Share This Article
Facebook Email Print
Popular News
देश-विदेशराष्ट्रीयहिन्दी

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

August 10, 2026

यूपी सरकार की नई पहल : 10 रुपये प्रति लीटर खरीदा जाएगा गोमूत्र, पायलट प्रोजेक्ट के तहत बुलंदशहर में खरीद शुरू

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?