1. Home
  2. Tag "mp lallu singh"

અયોઘ્યામાં રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ 22 કિલો ચાંદીની ઈંટથી કરવામાં આવશે

સમગ્ર અયોધ્યામાં મંદિર નિર્માણની તૈયારીઓ અયોધ્યાને શણગારવામાં આવી રહ્યું છે શિલાન્યાસ ચાંદીની ઈંટથઈ કરવામાં આવશે અયોઘ્યા રામ નગરીમાં આનવારી 5 ઓગસ્ટના રોજ ભુમિ પૂજનના ઇત્સવને લઈને અનેક તૈયારીઓ થઈ રહી છે,મંદિર નિર્માણને લઈને રામ નગરી અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે,સમગ્ર અયોધ્યાને નવેરી દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે,રામ મંદિર નિર્માણનો શિલાન્યાસ ચાંદીની ઈંટથી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code