hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ઐતિહાસિક યુદ્ધજહાજ INS વિરાટ ભાવનગરના દરિયામાં પહોંચ્યું, 28મી સપ્ટેમ્બરે અપાશે અંતિમ સલામી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ઐતિહાસિક યુદ્ધજહાજ INS વિરાટ ભાવનગરના દરિયામાં પહોંચ્યું, 28મી સપ્ટેમ્બરે અપાશે અંતિમ સલામી
revoinews

ઐતિહાસિક યુદ્ધજહાજ INS વિરાટ ભાવનગરના દરિયામાં પહોંચ્યું, 28મી સપ્ટેમ્બરે અપાશે અંતિમ સલામી

Vinayak Barot
Last updated: September 23, 2020 11:41 am
Vinayak Barot
Published: September 23, 2020
Share
SHARE

અમદાવાદઃ ભારતનું ઐતિહાસિક યુદ્ધજહાજ INS વિરાટ અંતિમ સફરે ભાવનગર એન્કરેજ આવી પહોંચ્યું છે. આ જહાજને 28મીએ ભરતીમાં અલંગના પ્લોટમાં બીચ કરાશે અને પછી ભાંગવામાં આવશે. હાલ આ જહાજ ભાવનગરના દરિયામાં પહોંચી ગયું છે. INS વિરાટ 30 વર્ષ સુધી ભારતીય નૌકાદળમાં સેવા આપી છે. ભાવનગરના ઈતિહાસના પ્રથમવાર કોઈ વોરશિપ ભંગાણ માટે અલંગમાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ INS વિરાટ ભાવનગરના દરિયા કિનારાથી 12 નોટિકલ માઈલ દૂર ઉભુ રખવામાં આવ્યું છે. તેમજ તેના લંગર દરિયામાં ઉતારી દેવાયા છે. તા. 28 સપ્ટેમ્બરે તેને અંતિમ સલામી આપવામાં આવશે. તેના બાદ જહાજની બાકીની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. 28મી સપ્ટેમ્બરે જહાજને સેલ્યુટ સેરેમની પૂરતુ જ ખેંચવામાં આવશે. INS વિરાટને ભરતીને ધ્યાનમાં રાખીને ખેંચવામાં આવશે. ભાવનગરના ઈતિહાસમાં ભારતનું વોરશિપ પહેલીવાર ભંગાણ માટે અલંગમાં આવ્યું છે. આ પહેલા આઈએનએસ વિક્રાંતને બોમ્બે ડોકડાયર્ડમાં જ ભંગાયુ હતું. ત્યારે વિરાટ પહેલુ એવું યુદ્ધ જહાજ છે, જે અલંગમાં ભંગાશે.

You Might Also Like

સુપ્રીમ કોર્ટે માયાવતીને આપ્યો ઝાટકો, ECની રોક વિરુદ્ધ અરજી પર સુનાવણીનો કર્યો ઇન્કાર
નવેમ્બર મહિનામાં દેશમાં કોરોનાના કેસમાં 32 ટકાનો ઘટાડો
YouTube એ ટિકટોક જેવી શોર્ટ વીડિયો મેકિંગ એપ શરૂ કરી
तमिलनाडु के पूर्व मंत्री सेंथिल बालाजी को धनशोधन मामले में उच्च न्यायालय ने दी जमानत
13 Corona Patients Died in Fire in Virar, 25 in Delhi Due to Low Oxygen Pressure
TAGGED:AlangBhavnagar DarioGujarati newsINS Virat
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
revoinews

મધ્યપ્રદેશમાં ‘શિવ રાજ’ યથાવત – બીજેપીએ 19 સીટો પર જીત મેળવી

Vinayak Barot
Vinayak Barot
November 11, 2020
PM मोदी ने X पर साझा किया संस्कृत सुभाषित, बोले- एकता और समान संकल्प से हर लक्ष्य होगा हासिल
पंजाब: भाजपा नेता बलविंदर गिल को अमृतसर स्थित आवास के बाहर गोली मारी, हालत गंभीर
रामनवमी पर गैर भाजपा शासित राज्यों में हिंसा ‘तुष्टीकरण की नीतियों’ का नतीजा – सीएम योगी
भाजपा ने बृजभूषण का टिकट कटा, उनके छोटे बेटे करण भूषण पर जताया भरोसा, रायबरेली से दिनेश प्रताप प्रत्याशी घोषित
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?