1. Home
  2. Tag "valsad"

गुजरात : वलसाड में हमसफर एक्सप्रेस के पावर कार में लगी आग, यात्रियों को सुरक्षित बचाया गया

गांधीनगर, 23 सितम्बर। गुजरात के वलसाड में शनिवार को अपराह्न लभभग सवा दो बजे हमसफर सुपरफास्ट एक्सप्रेस में आग लग गई। आग जेनरेटर यान से उभरी और देखते ही उसने देखते विकराल रूप धारण कर लिया। फिलहाल इस घटना में किसी के हताहत होने की सूचना नहीं है और यात्रियों को सुरक्षित बचा लिया गया। […]

गुजरात में टला रेल हादसा, पटरी पर रखे सीमेंट के खंभे से टकराई मुंबई-दिल्ली राजधानी एक्सप्रेस

वलसाड, 15 जनवरी। दक्षिण गुजरात में वलसाड के निकट शुक्रवार की शाम बड़ा रेल हादसा टल गया, जब मुंबई-हजरत निजामुद्दीन अगस्त क्रांति राजधानी एक्सप्रेस रेलवे पटरी पर कथित रूप से कुछ बदमाशों द्वारा रखे गए सीमेंट के एक खंभे से टकरा गई। गनीमत रही कि इस घटना में कोई हताहत नहीं हुआ। वलसाड ग्रामीण पुलिस […]

કચ્છ અને જામનગર બાદ દક્ષિણ ગુજરાતના વલસાડમાં આવ્યો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને જામનગરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. દરમિયાન હવે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભૂકંપનો 4.1ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રના પાલઘર નજીક નોંધાયું હોવાનું જાણવા મળે છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં મોડી રાતે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ […]

સરીગામ GIDCની એક કંપનીમાં આગ, સોલવન્ટના જથ્થાના કારણે આગે ધારણ કર્યુ વિકરાટ સ્વરૂપ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન આજે વલસાડના સરીગામ જીઆઈડીસીમાં કલરના વ્યવસાય સાથે સંકળાયેલી એક કંપનીમાં ભિષણ આગ લાગી હતી. જો કે, બનાવ સમયે કંપનીમાં કોઈ કર્મચારી નહીં હોવાથી મોટુ દુર્ઘટના ટળી હતી. સરીઆગ જીઆઈડીસીમાં આગની ઘટનાને પગલે કંપનીની આસપાસ આવેલી ફેકટરીઓના માલિકોમાં પણ ભય ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

વલસાડમાં શ્રાવણ મહિનામાં ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન નહીં કરી શકે

મંદિરમાં ભગવાનની પુજા-અચર્ના નિયમિત થશે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં જાય છે. ત્યારે વલસાડમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે તમામ મંદિર […]

ડિજીટલાઈઝેશનના જમાનામાં પણ વલસાડના અંતરિયાળ ગામના લોકો શોધે છે મોબાઈલ નેટવર્ક

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે શાળા-કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, વલસાડના અંતરીયાળ ગામમાં મોબાઈલનું નેટવર્ક નહીં મળતું હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકતા નથી. એટલું જ નહીં ગામના લોકોને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો હોય તો નેટવર્કની શોધ માટે પહાડની ટેકરીઓ પર ચડવું પડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code