1. Home
  2. Tag "Sushantsinh rajput"

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ પર બનશે ફિલ્મ – જાણો ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે

સુશાંત કેસ પર બનશે ફિલ્મ સુશાંતના રોલમાં જોવા મળશે ઝુબેર ખાન શક્તિ કપૂર સીબીઆઈના રોલમાં જોવા મળશે શ્રેયા શુક્લ રિયા ચક્રવતી ભૂમિકા ભજવશે ફિલ્મની નિર્દેશન દિલીપ ગુલાટી કરશે આ ફિલ્મને સરલા સારાઓગી અને રાહુલ શર્મા પ્રોડ્યુસ કરશે મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાથી વિદાય લીધી તે વાત ઘણો સમય થઇ ગયો છે. સુશાંતસિંહ […]

સુશાંતસિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય, CBI તપાસનો આપ્યો આદેશ

નવી દિલ્લી: સુશાંતસિંહ રાજપૂતના કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય દરમિયાન બિહાર પોલીસ દ્વારા નોંધવામાં આવેલી F.I.Rને યોગ્ય બતાવી જે મુંબઈ પોલીસની તપાસ પર અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બિહારની સરકારને સુશાંતસિંહની હત્યા કે આત્મહત્યાના કેસમાં તપાસનો અધિકાર છે અને મહારાષ્ટ્ર સરકારે પણ […]

સુશાંત સિંહ રાજપૂત પર બનશે ફિલ્મ, ટિકટોક સ્ટાર નિભાવશે લીડ રોલ….

સુશાંત સિંહ રાજપૂત પર બનશે ફિલ્મ ‘Suicide or Murder’ ટિકટોક સ્ટાર સચિન તિવારી નિભાવશે લીડ રોલ સચિન તિવારીએ ફિલ્મનો ફર્સ્ટ લૂક રીલીઝ કર્યો મુંબઈ: એકટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ચાલી રહેલા વિવાદ વચ્ચે તેના પર એક ફિલ્મ બનાવવાની ધોષણા કરવામાં આવી છે. આ ફિલ્મનું નામ ‘Suicide or Murder’ હશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સુશાંતની જેમ જ […]

સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગના રનોતને મળ્યો ભાજપના આ મોટા નેતાનો સાથ

કંગનાને મળ્યો ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સાથ કંગનાએ કહ્યું હતું પદ્મશ્રી પરત કરવાની વાત પહેલા પણ નેપોટિઝમ પર રાખી હતી પોતાની વાત સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ કંગના રનોત નેપોટિઝમને લઇ સતત નિવેદન આપી રહી છે. તેમને ઘણીવાર કહ્યું કે, સુશાંતનું મોત આપધાતથી નહીં, પરંતુ તેની પાછળ નેપોટિઝમ એક મોટું કારણ છે. હાલમાં જ કંગનાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code