1. Home
  2. Tag "somnath"

इसरो अध्यक्ष सोमनाथ ने कहा – चंद्रयान-3 की सफलता के बाद अब मानवयुक्त मिशन ‘गगनयान’ की बारी

बेंगलुरु, 24 अगस्त। भारत के तीसरे चंद्र मिशन चंद्रयान-3 की ऐतिहासिक सफलता से उत्साहित भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (इसरो) के अध्यक्ष एस सोमनाथ ने गुरुवार को कहा कि अब देश के पहले मानवयुक्त अंतरिक्ष मिशन यानी ‘गगनयान’ की बारी है। उन्होंने कहा कि भारत का पहला मानव अंतरिक्ष उड़ान कार्यक्रम प्रगति पर है यह मिशन […]

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલના અસ્થિઓનું ત્રિવેણી ઘાટ ખાતે કરાયું વિસર્જન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલની અસ્થિનું ત્રિવેણી ઘાટમાં વિસર્જન કરાયું તેમના પરિવાર દ્વારા ત્રિવેણી ઘાટમાં તેમની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું લગભગ 2 દાયકાઓ સુધી સ્વ.કેશુભાઇ પટેલ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રહ્યા હતા ગીર: રાજકારણના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ સ્વ.કેશુભાઇ પટેલના અસ્થિ સોમનાથ ખાતે ત્રિવેણી ઘાટમાં વિસર્જિત કરવામાં આવ્યા છે. […]

સોમનાથ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય – કોરોના સંકટને કારણે સાતમ-આઠમના પર્વ પર મંદિરો રહેશે બંધ-ભાલકાતીર્થના લાઈવ દર્શન કરાવાશે

કોરોનાના કારણે સોમનાથ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય ભાલકાતીર્થ,રામ મંદિર,લક્ષ્મી નારાયણ મંદિર,ગીતા મંદિર બંધ રાખવાના આદેશ તહેવારોના કારણે ભીડ વધતી હોવાથી લેવાયો નિર્ણય સોમનાથ મંદિરના રાબેતા મુજબ દર્શન કરી શકાશે સોમનાથ માટે આવતા યાત્રાળુંઓ એ બુકિંગ કરીને આવવાનું રહેશે સમગ્ર દેશમાં કોરોનાના સંકટનો વ્યાપ વધી રહ્યો છે,દિવસેને દિવસે કેસની સંખ્યામાં સતત વધારો થતો જાય છે ત્યારે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code