1. Home
  2. Tag "shankracharya"

ઈતિહાસ સાથે છેડછાડ પુનર્લેખન જરૂરી, શિવાજી, જ્ઞાનેશ્વર, લક્ષ્મીબાઈ, શંકરાચાર્ય વિશે વધુ કંઈ નથી: વેંકૈયા નાયડુ

ઈતિહાસનું પુનર્લેખન જરૂરી ઈતિહાસ સાથે થઈ છે છેડછાડ ઉપરાષ્ટ્રપતિની મહત્વની ટીપ્પણી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દેશમાં ભણાવવામાં આવતા ઈતિહાસ પર સવાલ ઉઠાવ્યો છે. પુણેમાં આયોજીત એક પુરષ્કાર સમારંભ દરમિયાન તેમણે કહ્યુ છે કે ભારતમાં લાંબા સમય સુધી ઉપનિવેશિક શાસન રહેવાને કારણે આપણા ઈતિહાસને તોડીમરોડીને રજૂ કરાયો છે. આવું જાણીજોઈને કરવામાં આવ્યું છે, જેથી ભારતની ખરાબ છબી […]

પુત્રીઓ દ્વારા પિંડદાનથી શંકરાચાર્ય નારાજ, કહ્યુ- મિલ્કતની લાલચમાં કરવામાં આવે છે આવું કામ

હરિદ્વાર: જ્યોતિષ અને શારદા દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ મહિલાઓને લઈને વિવાદીત ટીપ્પણી કરી છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યુ છે કે યુવતીઓ પોતાના માતાપિતાની મિલ્કત પર પોતોનો હક દર્શાવવા માટે તેમનો દાહ સંસ્કાર અને પિંડદાન કરે છે. યુવતીઓ માટે આવા કર્મકાંડ હિંદુ ધર્મશાસ્ત્રોની વિરુદ્ધ છે. શંકરાચાર્યે કહ્યુ છે કે દીકરીઓ દ્વારા અપનાવાય રહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code