1. Home
  2. Tag "SECULARISM"

अब सत्ता में बैठे लोगों के लिए धर्मनिरपेक्षता की कोई कीमत नहीं रह गई है : सोनिया गांधी

तिरुवनंतपुरम, 2 जनवरी। धर्मनिरपेक्षता को भारत के लोकतंत्र का मूलभूत स्तंभ बताते हुए कांग्रेस नेता सोनिया गांधी ने इस बात पर अफसोस जाहिर किया है कि अब जो लोग सत्ता में बैठे हैं, उनके लिए धर्मनिरपेक्ष शब्द की कोई कीमत नहीं रह गई है, जिसके परिणामस्वरूप समाज में ध्रुवीकरण बढ़ रहा है। सद्भाव रूपी रेल […]

मायावती बोलीं – धर्मनिरपेक्षता की अवहेलना कर देश को प्रगति के पथ पर नहीं दौड़ाया जा सकता

लखनऊ, 21 जून। बहुजन समाज पार्टी (बसपा) की प्रमुख मायावती ने बुधवार को कहा कि धर्मनिरपेक्षता अर्थात किसी की उपेक्षा नहीं बल्कि सभी धर्मों का एक बराबर आदर-सम्मान भारतीय संविधान की चिर-परिचित विश्व-सराहनीय विशेषता है, जिसकी अवहेलना करके देश को प्रगति के पथ पर नहीं दौड़ाया जा सकता। उन्होंने कहा कि सामाजिक बुराइयों आदि की […]

BBC દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખે કોંગ્રેસની ‘ધર્મનિરપેક્ષતા’ પર ઉઠાવ્યા સવાલ, હિંદુઓની ઉપેક્ષા મામલે કાઢી ઝાટકણી

બીબીસી દિલ્હીના ભૂતપૂર્વ પ્રમુખ માર્ક ટલીની ટીપ્પણી કોંગ્રેસની ધર્મનિરપેક્ષતાની વાતો સામે ટલીએ ઉઠાવ્યો સવાલ કોંગ્રેસની મૂર્ખતાએ ભાજપને મુખર થવાનો મોકો આપ્યો: ટલી પદ્મભૂષણથી સમ્માનિત અને બે દશકાઓ સુધી બીબીસી દિલ્હીના બ્યૂરો પ્રમુખ રહેલા પત્રકાર અને લેખક માર્ક ટલીએ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા પર સવાલ ઉઠાવ્યો છે. હિંદુઓની ઉપેક્ષા માટે તેની ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે […]

ભારતના ‘મુસ્લિમવાદી સેક્યુલારિઝમના ચેમ્પિયનો’ના ગાલ પરનો તમાચો- અસરહીન કલમ-370

આનંદ શુક્લ અનુચ્છેદ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને હટાવવાનો મોદી સરકારનો નિર્ણય દર્શાવી રહ્યો છે કે હવે ભારતમાં હિંદુ ભાવનાઓને દબાવી શકાશે નહીં. વિચારધારાની રીતે પણ નહીં અને વૈશ્વિક દબાણોના સમીકરણો સમજાવીને પણ નહીં. ભારતમાં હિંદુઓને તેમના અધિકાર અને તેમની રાષ્ટ્રીય લાગણીઓને દબાવવા માટે મુસ્લિમવાદી સેક્યુલારિઝમનું એક ઘણું મોટું તૂત ભારતીય રાજનીતિ અને મીડિયા દ્વારા ચલાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code