1. Home
  2. Tag "saurashtra"

सौराष्ट्र ने दूसरी बार जीती रणजी ट्रॉफी, दूसरी पारी में कप्तान जयदेव उनादकट की मारक गेंदबाजी, बंगाल 9 विकेट से परास्त

कोलकाता, 19 फरवरी। वामहस्त पेसर जयदेव उनादकट की दूसरी पारी में मारक गेंदबाजी (6-85) की मदद से सौराष्ट्र ने रविवार को यहां रणजी ट्रॉफी के फाइनल के चौथे दिन लंच के पहले ही बंगाल को नौ विकेट से शिकस्त दी। That Winning Feeling 🏆 😊 Congratulations to the @JUnadkat-led Saurashtra on their #RanjiTrophy title triumph […]

गुजरात चुनाव : पीएम मोदी ने की सोमनाथ मंदिर में पूजा, आज सौराष्ट्र में करेंगे चार जनसभाएं

नई दिल्ली, 20 नवम्बर। गुजरात विधानसभा चुनाव में अब कुछ ही दिन का वक्त रह गया है। चुनाव नजदीक आते ही सभी दलों ने प्रचार तेज कर दिया है। भाजपा, कांग्रेस और आम आदमी पार्टी ने चुनाव में पूरी ताकत झोंक दी है। विभिन्न दलों के तमाम बड़े नेता अपनी-अपनी पार्टियों के लिए प्रचार कर […]

ગીર સોમનાથની ધરા ધ્રુજી, 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના અવાર-નવાર આંચકા આવે છે. દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં 24 કલાકમાં ભૂકંપના 13 આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તમામ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ગીર સોમનાથના ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારમાં ધરા ધ્રુજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથમાં રાતના 12 કલાક પછી ભૂકંપના બે આંચકા આવ્યાં […]

ભડલા ડેમ અવરફ્લો, અમદાવાદ-સૌરાષ્ટ્ર વચ્ચેનો વાહન વ્યવહાર ખોરવાયો

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન અમદાવાદ નજીક આવેલો ભડલા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના દરવાજા ખોલીને પાણી સુખ ભાદર નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. દરમિયાન ધંધુકા નજીક અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળ્યાં છે. જેથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર […]

‘મન હોય તો માળવે જવાય’ કહેવતને સૌરાષ્ટ્રના ખેડૂતોએ કરી સાર્થક, સફળતાપૂર્વક કરી સફરજનની ખેતી

– મન હોય તો માળવે જવાય કહેવતને સૌરાષ્ટ્રના ખેડૂતોએ કરી સાર્થક – સૌરાષ્ટ્રના વાંકાનેરના જાલસીકા ગામે કરી સફરજનની ખેતી – એક ઝાડમાં 150થી સફરજનના ફળો આવ્યા સફરજનની ખેતી આમ તો ખાસ રીતે હિમાચલ પ્રદેશ અને સિમલામાં જ થતી હોય છે. પરંતુ મન હોય તો માળવે જવાયની કહેવતની જેમ હવે સૌરાષ્ટ્રના ખેડૂતોએ આ સાર્થક કરી બતાવ્યું […]

બાંગ્લાદેશમાં પહોંચશે ગુજરાતની ડુંગળી, 2440 ટનની નિકાસ

ધોરાજીથી ગુડ્સ ટ્રેન થઈ રવાના આગામી દિવસોમાં વધુ જથ્થાની કરાશે નિકાસ અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થાય છે અને ગુજરાતની ડુંગળી અન્ય રાજ્યોમાં પણ જાણીતી છે. ત્યારે હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ પડોશી દેશ બાંગ્લાદેશના લોકો પણ માણશે. ધોરાજીથી 2440 ટન જેટલી ડુંગળી ભરેલી ગુડ્સ ટ્રેન બાંગ્લાદેશ જવા રવાના થઈ છે. ઓગસ્ટ મહિનામાં તબક્કાવાર 3થી 4 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code