1. Home
  2. Tag "rashtriya swayamsevak sangh"

राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय समन्वय बैठक का पुणे में प्रारम्भ

राष्ट्रीय स्वयंसेवक संघ की अखिल भारतीय समन्वय बैठक पुणे में प्रारम्भ हुई। बैठक का शुभारंभ पूजनीय सरसंघचालक डॉ. मोहन भागवत जी और माननीय सरकार्यवाह दत्तात्रेय होसबाले जी ने भारत माता के चित्र पर पुष्पार्चन करके किया। बैठक में 36 संगठनों के प्रमुख 267 पदाधिकारी भाग ले रहे हैं, जिनमें लगभग 30 बहनें भी शामिल हैं। […]

हरिद्वार में राष्ट्रीय स्वयंसेवक संघ के प्रमुख कार्यकर्ताओं की बैठक, मोहन भागवत भी रहेंगे मौजूद

नई दिल्ली, 4 अप्रैल। राष्ट्रीय स्वयंसेवक संघ (आरएसएस) के देशभर के चयनित प्रमुख कार्यकर्ताओं की बैठक मंगलवार, दिनांक 5 से 11 अप्रैल, 2022 तक उत्तराखंड के हरिद्वार में आयोजित हो रही है। यह बैठक पूजनीय सरसंघचालक डॉ. मोहन जी भागवत व माननीय सरकार्यवाह दत्तात्रेय होसबाले जी की उपस्थिति में संपन्न होगी। बैठक में सभी सह […]

चित्रकूट में मंथन : अब ‘हाईटेक’ होंगे राष्ट्रीय स्वयंसेवक संघ के कार्यकर्ता, भाजपा की तर्ज पर बनेगा आईटी सेल

चित्रकूट (उत्तर प्रदेश), 10 जुलाई। सामान्यत:  सोशल मीडिया से दूरी बनाकर  चलने वाले राष्ट्रीय स्वयंसेवक संघ (आरएसएस) के संगठन में जल्द ही बड़ा बदलाव देखने को मिलेगा। इस कड़ी में भारतीय जनता पार्टी (भाजपा) की तर्ज पर आरएसएस भी अपना आईटी सेल बनाएगा और अपने कार्यकर्ताओं को ‘हाईटेक’ सुविधाओं से लैस करेगा। आईटी सेल के गठन के बाद आरएसएस […]

કલમ-370 નિષ્પ્રભાવી કરવા પર મોદી સરકારની RSSએ થાબડી પીઠ, ભાગવત બોલ્યા- ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર

કલમ-370 હટાવવી દેશહિત-જનભાવનાનું સમ્માન મોદી સરકારને ગણાવી સાહસિક નિર્ણય કરનારી સરકાર લિંચિંગ સાથે સંઘના સ્વયંસેવકોનો સંબંધ નથી દેશહિત અને જનભાવનાનું સમ્માન મોહન ભાગવતે કહ્યુ છે કે જનઅપેક્ષાઓને પ્રત્યક્ષપણે સાકાર કરી, જનભાવાનાઓનું સમ્માન કરતા, દેશહિતમાં તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાનું સાહસ ફરીથી ચૂંટાયેલા શાસનમાં છે. કલમ-370ના નિષ્પ્રભાવી બનાવવાના સરકારના કામથી એ વાત સિદ્ધ થઈ છે. મોદી સરકાર […]

ભાજપના સાંસદ રાકેશ સિંહાની ટીપ્પણી : “આજે ગાંધી હોત તો તેઓ પણ RSSમાં જ હોત”

સંઘ ગાંધી વિચારધારાનું સૌથી મોટું અનુયાયી: રાકેશ સિંહા રાકેશ સિંહા રાજ્યસભામાં ભાજપના સાંસદ, ડીયુના પ્રોફેસર ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિંહાએ મહાત્મા ગાંધીને લઈને મોટી ટીપ્પણી કરી છે. તેમણે કહ્યુ છે કે આજે મહાત્મા ગાંધી હોત તો તેઓ આરએસએસમાં હોત. મહાત્મા ગાંધીની 150મી જયંતી પર તેમણે કહ્યુ છે કે ગાંધીનું નામ અને તસવીરનો ઉપયોગ કરનારા જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code