1. Home
  2. Tag "rammandir"

સુપ્રીમ કોર્ટમાં ઉભા થયા રામલલાના 92 વર્ષીય વકીલ, દલીલો સામે મુસ્લિમ પક્ષકાર પસ્ત

રામમંદિર મામલે સોમવારે 34મા દિવસની થઈ સુનાવણી રામલલાના 92 વર્ષીય વકીલ પરાશરણે રજૂ કરી દલીલો પરાશરણે ઉપનિષદો અને મહાભારતને ટાંકી રજૂ કરી દલીલો રામમંદિર મામલામાં 30 સપ્ટેમ્બર-2019ના સોમવારે 34મા દિવસની સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કે. પરાશરણે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરી હતી. પરાશરણે ઉપનિષદો અને મહાભારતને ટાંકીને પોતાના તર્કો રજૂ કર્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code