1. Home
  2. Tag "rajkot"

गुजरात के राजकोट में इस साल गरबा में धमाल करेगा राम रास स्टेप

राजकोट, 7 अक्टूबर (पीटीआई)। जैसे-जैसे नवरात्रि का त्योहार नजदीक आ रहा है, गुजरात मेें राजकोट के इस गरबा समूह ने गुजरात के पारंपरिक नृत्य रूप के लिए अनोखा स्टेप तैयार किया है। इस स्टेप को राम रास कहा जाता है। ये भगवान राम की पूजा से प्रेरित है और शहर के युवाओं के बीच लोकप्रिय […]

રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં ત્રણ ડોક્ટરોની થઈ ઘરપકડ

રાજકોટની કોવિડ-19 હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના  આ ઘટનામાં ત્રણ ડોક્ટરોની થઈ ઘરપકડ અમદાવાદઃ- રાજકોટ શહેરની કોવિડ – 19 હોસ્પિટલમાં 27 નવેમ્બરના રોજ આગલાગવાની ઘટના બની હતી જેમાં 5 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા, સત્તાવાર રીતે મળતી જાણકારી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધિશ ડી એ મહેતાના નેતૃત્વમાં હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ માટે તપાસ સમિતિનું ગઠન કરવામાં […]

રાજકોટ અગ્નિકાંડ: પ્રાથમિક તપાસમાં ખુલાસો, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં આગ લાગી હોવાની શક્યતા

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટનાની પ્રાથમિક તપાસમાં ખુલાસો કોવિડના કોઈ ઈક્વિપમેન્ટમાં આગ લાગી હોઈ શકે છે: એકે રાકેશ સ્પાર્ક ક્યાંથી  થયો એ એફએસએલના રિપોર્ટમા જ માલૂમ પડશે: એકે રાકેશ રાજકોટ: રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા ત્યારે આજે આગ કઇ રીતે લાગી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો […]

અમદાવાદની જેમ રાજકોટમાં પણ કર્ફ્યું : કોરોના વધતા તંત્ર એલર્ટ

અમદાવાદની જેમ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ કર્ફ્યું આજે રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યુનો અમલ શરૂ થશે કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર થયુ સજ્જ રાજકોટ શહેરમાં આજે રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યુનો અમલ શરુ થઇ જશે. આ સાથે જ સુરત અને વડોદરામાં પણ કર્ફ્યૂ લાગુ થશે. શુક્રવારે સાંજે પત્રકાર પરિષદમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાજકોટ ઉપરાંત વડોદરા અને […]

ગુજરાતના 4 ટોચના પ્રદુષિત શહેરો હવે પ્રદુષણ મૂક્ત બનશે-કેન્દ્ર સરકાર કરશે મદદ

ગુજરાતના 4 ટોચના પ્રદુષિત શહેરો હવે પ્રદુષણ મૂક્ત બનશે અમદાવાદ,સુરત,રાજકોટ અને વદાડરા પ્રદુષિત શહેરોમાં સમાવેશ સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે તો બીજી તરફ વાયુ પ્રદુષણને લઈને ચિંતા વ્યાપી છે,એક તરફ દિવાળીનો તહેવાર નજીક હોવાથી હવામાં પ્રદુષણ વધવાનો કહેર પણ વર્તાઈ રહ્યો છે, સમગ્ર પ્રદૂષણની દ્રષ્ટિએ ગુજરાતના ચાર ટોચના શહેરોને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સૌથી […]

કોરોનાનું સંક્રમણ વધ્યું, રાજકોટ, ખેડબ્રહ્મા અને માણાવદરમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 1300થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે હવે પ્રજા કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉન અપનાવી રહી છે. રાજકોટ, સાબરકાંઠા અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં પ્રજા અને વેપારીઓએ સ્વંયભૂ લોકડાઉન […]

વર્ષ 2022 પહેલા રાજકોટમાં AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કરી દેવાશે: CM રૂપાણી

 રાજકોટમાં 200 બેડની સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલનું ડિજિટલ લોકાર્પણ કરાયું વર્ષ 2022 પહેલા રાજકોટમાં એઇમ્સનું લોકાર્પણ કરી દેવાશે: CM ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર ઉપલબ્ધ બનશે સૌરાષ્ટ્ર અને રાજકોટના લોકો માટે ખુશખબર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત પ્રમાણે વર્ષ 2022 સુધી રાજકોટ ખાતે AIIMS (All India Institute of Medical Science) નું લોકાર્પણ કરી દેવામાં આવશે. AIIMS […]

ભરચોમાસે પાણી માટે તરસ્યા કોઠારિયાના લોકો, તંત્રની બેદરકારીથી લોકો પરેશાન

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે રાજ્યમાં સરેરાશ 110 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. આ વર્ષે સૌથી વધારે વરસાદ કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે જળાશયો પણ છલકાયાં છે. ત્યારે રાજકોટમાં ભરચોમાસે કોઠારિયાના લોકોને પાણી માટે વલખા મારાના દિવસો આવ્યાં છે. તંત્રની બેદરકારીને કારણે પાણી નહીં મળતા કોઠારિયાના […]

રાજકોટમાં સફાઈ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ, 68 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા સફાઈ કર્મચારીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવતા 68 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી […]

દેશના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું રાજકોટમાં લોકાર્પણ, અનેક સુવિધાઓથી છે સજ્જ

દેશના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનો રાજકોટમાં પ્રારંભ મુખ્યમંત્રી રૂપાણીએ ઇ-લોકાર્પણ કરીને સેન્ટર ખુલ્લું મૂક્યું કોરોના સંક્રમિત દર્દીઓને સ્વસ્થ કરવામાં આ સેન્ટર મહત્વની ભૂમિકા નિભાવશે દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી તેનું લોકાર્પણ કરીને ખુલ્લું મૂક્યું હતું. ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરના ઇ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code