1. Home
  2. Tag "punjab"

કોરોનાકાળમાં સીએમ અમરિંદર સિંહની જાહેરાત: પંજાબમાં 1 ડિસેમ્બરથી લગાવાશે નાઇટ કર્ફ્યુ

પંજાબમાં 1 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુ રાતે 10 થી સવારે 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ કોરોનાના વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય અમૃતસર: દિલ્હી-એનસીઆરમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને જોતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કડક પગલા લીધા છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં 1 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. પંજાબના તમામ શહેરો અને નગરોમાં રાતે 10 થી સવારે 5 […]

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાનું કાવતરું- આઈબી એલર્ટ બાદ સુરક્ષામાં વધારો

15મી ઓગસ્ટના રોજ ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાનું કાવતરું આઈબી દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું દિલ્હી લાલ કિલ્લાની સુરક્ષામાં વધારોલ કરાયો શીખ ફોર જસ્ટિસના ગુરુની નાપાક ચાલ દેશમાં 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી આવતા દેશમાં અને ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવે છે, કારણે કે આ બન્ને સમયે અનેક દેશો કે દુશ્મનોની નાપાક નજર […]

પાકિસ્તાનના ‘K2’ પ્લાનને નિષ્ફળ કરવા માટે મોદી સરકારે ઉઠાવ્યા આ પગલા

કાશ્મીર-ખાલિસ્તાન મામલે પાકિસ્તાનનો કે-2 પ્લાન કેન્દ્ર સરકાર પાકિસ્તાની કે-2 પ્લાનને બનાવશે નિષ્ફળ બિઅંતસિંહની હત્યાના મુખ્ય ષડયંત્રકારીની ફાંસીની સજા રદ્દ આઠ શીખ કેદીઓને મુક્ત કરવા અને પંજાબના ભૂતપૂર્વ સીએમ બેઅંત સિંહની 1995માં હત્યાના મુખ્ય ષડયંત્રકારી બલવંતસિંહ રાજાઓઆનાની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાના કેન્દ્ર સરકારના નિર્ણય કોઈ ખાસ યોજના તરફ ઈશારો કરે છે. એક વરિષ્ઠ અધિકારીનું માનીએ, […]

પાકિસ્તાનથી આવેલું 15 કરોડ રૂપિયાનું હેરોઈન BSFએ ઝડપ્યું

પંજાબ બોર્ડર પર ઝડપાયો હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી આવી રહી હતી હેરોઈનની ખેપ બીએસએફએ 3 કિલોગ્રામ હેરોઈન ઝડપી પાડયું ફિરોઝપુર: પાકિસ્તાન તરફથી તસ્કરી દ્વારા ભારત પહોંચેલું ત્રણ કિલોગ્રામ હેરોઈન ઝડપાયું છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર તેનાત બીએસએફે પાડોશી દેશમાંથી આવેલા હેરોઈનના જથ્થાને પંજાબના ફિરોઝપુરથી જપ્ત કર્યું છે. બીએસએફ દ્વારા જપ્ત કરવામાં આવેલા હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 15 […]

પાકિસ્તાન દ્વારા સતત છોડાઈ રહેલા પાણીને કારણે પંજાબના બોર્ડર પરના ગામડાંમાં પૂર

પાકિસ્તાનથી સતત પંજાબ બોર્ડરના જિલ્લાઓમાં પૂરનો કેર ચાલુ છે. આ પૂરનું કારણ વરસાદ કરતા વધારે પાકિસ્તાનના કુસૂર જિલ્લામાંથી છોડવામાં આવેલું પાણી છે. સતલજ, રાવી અને બિયાસનું પાણી પંજાબથી ઘણાં સ્થાનો પર પાકિસ્તાનમાં જાય છે અને પાછું ફરીને પંજાબમાં પાછું ફરે છે. કુસૂર જિલ્લામાં રાવી નદી પર પાકિસ્તાને ડેમ બનાવ્યો છે. તેમાથી ગટ્ટા બેરેજ દ્વારા પાણી […]

સિદ્ધૂએ કેપ્ટન અમરિન્દરસિંહ સામે ફૂંક્યું બ્યૂગલ, બોલ્યા- “હાર માટે માત્ર હું નથી જવાબદાર”

પંજાબ સરકારમાં કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિદ્ધૂએ કહ્યુ છે કે લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી માત્ર મારી નથી, સૌની સહિયારી છે. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહની કેબિનેટ બેઠકમાં સામેલ નહીં થવા મામલે સિદ્ધૂએ કહ્યુ છે કે તેઓ એકમાત્ર પ્રધાન છે, કે જેમને સરકારમાં મહત્વ અપાય રહ્યું નથી. ગુરુવારે મીડિયાની સાથે વાતચીત કરતા નવજોતસિંહ સિદ્ધૂએ કહ્યુ છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code