“મોદીજીએ ભૂતાનના અર્થતંત્રને મદદ કરવા વચન આપ્યું પણ સાથે સાથે એ ભૂલી ગયા કે જયારે ઝાડા થયા હોય ત્યારે શંખ ના ફૂંકાય”
જયરાજસિંહ પરમાર , પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ —— ‘દેશને હવે સમજાશે કે જીભ ચલાવવી અને અર્થતંત્ર ચલાવવામાં બહુ ફેર છે ‘ ——- ‘મોદીજી એ દેશની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઈ વચન પાળ્યુ, ખુદ મોદીજીએ જ આરબીઆઇ ની તિજોરી પર પંજો મારી દીધો ‘ ——- ‘આ મંદી નથી પણ પંડીત દીનદયાલ અભાવ યોજના છે […]