1. Home
  2. Tag "pakistan"

રોક છતાં જમ્મુ-કાશ્મીરમાં ગિલાનીનું ઈન્ટરનેટ કેવી રીતે ચાલતું હતું?, BSNLના 2 અધિકારીઓ પર શંકા

જમ્મુ-કાશ્મીરમાં કલમ-14 લગાવવા અને ઈન્ટરનેટ પર રોક છતાં ભાગલાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના ટ્વિટ કરવાના મામલામાં બીએસએનએલના બે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગિલાનીને દૂરસંચાર સેવા પર રોક છતાં ઈન્ટરનેટ એક્સેસ આપવાના મામલામાં બીએસએનએલના અધિકારી શંકાના ઘેરામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને અસરહીન કરવાની કાર્યવાહી બાદ સરકારે આગોતરા પગલાના ભાગરૂપે કાશ્મીર ખીણમાં ઈન્ટરનેટ અને […]

પાકિસ્તાની યૂઝર્સને અદનાન સામીનો જવાબ-“કાશ્મીરના મુદ્દે તમારું નાકના ઘૂસેડો”

સ્વતંત્રતાના દિવસથી જ કેટલાક પાકિસ્તાની ટ્રોલરો ટ્વિટર પર ભારતના મશહુર સિંગર અદનાન સામીને નિશાન બનાવી રહ્યા છે. તેમના દ્વારા તેમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતા એક વ્યક્તિએ તેને તેના પિતાના જન્મ વિશે સવાલ કર્યો હતા, આવા સવાલો પૂછીને સતત અદનાનને ટ્રોલ કરવામાં આવે છે,પરંતુ સિંગર અદનાન તેમના સવાલોનો મસ્ત જવાબ આપી લોકોની બોલતી બંધ કરે છે. […]

અટારી-વાઘા બોર્ડર પર આક્રમક મુદ્રા દેખાડવી પડી ભારે, પાકિસ્તાની સૈનિકના માથા પરથી ઉછળી પાઘડી

પંજાબના અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રિટ્રીટ દરમિયાન એક પાકિસ્તાની સૈનિકને જોશમાં આવીને આક્રમક મુદ્રા દર્શાવવી ભારે પડી. બીટિંગ રિટ્રીટમાં પાકિસ્તાની સૈનિક ખરાબ રીતે લથડી પડયો અને તેની પાઘડી માથા પરથી પડી ગઈ. પાસે ઉભેલા એક પાકિસ્તાની સૈનિકે કોઈપણ પ્રકારે તેને સંભાળતા અને પાઘડીને જમીન પર પડતા બચાવી હતી. આ ઘટનાનો વીડિયો હવે સોશયલ મીડિયા પર […]

કાશ્મીરમાં સોમવારે ખુલશે સ્કૂલો, જાણો હવે કેવી છે કાશ્મીર ખીણની સ્થિતિ

નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં સોમવારથી સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો ખુલશે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને આપી છે. તો કાશ્મીરમાં હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કાશ્મીર ખીણ શુક્રવારે સતત 12મા દિવસે બંધ રહી. જો કે અધિકારીઓએ શ્રીનગરમાં લોકોના આવાગમન પર પ્રતિબંધોમાં ઢીલ આપી છે. પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ખીણના […]

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો ‘ફ્લોપ શો’, ઇમરાનના દરેક દાવપેચ નિષ્ફળ સાબિત થયા

પાકિસ્તાને ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવ્યાના મામલે  વિરોધ કરવામાં  સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી  પરંતુ તે દરેક મોરચામાં દરેક સ્થળ પર નિષ્ફળ રહ્યું છે, અંતે  બાખલાયેલા પાકિસ્તાને જાહેર કર્યું કે ભારતના સ્વતંત્રતા દિવસના દિવસે તે આખા વિશ્વમાં ભારત સામે  ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે પરંતુ પાકિસ્તાનને અહિ પમ અસફળતા જ પ્રાપ્ત થઈ,અહિ પણ પાકિસ્તાનને હતાશા […]

અખંડ ભારત બનશે હકીકત : 15 અગસ્ત કા દિન કહેતા, આઝાદી અભી અધૂરી હૈ…!

આનંદ શુક્લ 15 અગસ્ત કા દિન કહેતા- આઝાદી અભી અધૂરી હૈ. સપને સચ હોને બાકી હૈ, રાવી કી શપથ ન પૂરી હૈ. 15મી ઓગસ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ, વિભાજનની કરુણાંતિકા સાથે મળેલી લોહી નીતરતી આઝાદી, અધૂરી આઝાદી! એટલા માટે અધૂરી આઝાદી કારણ કે અખંડ ભારતનો એક ભૂભાગ 1947માં પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન બન્યો અને સ્વભાવગત અનેકતામાં […]

370, 35Aને હટાવવી સરદાર પટેલના સપનાઓને સાકાર કરવા જેવું: પીએમ મોદી

દેશના 73મા સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ-370 અને 35એને હટાવવાનો વિરોધ કરનારી કોંગ્રેસ પાર્ટીને ત્રણ સવાલ પુછીને નિશાને લીધી હતી. તેમણે કહ્યુ છે કે અમે ન તો સમસ્યાઓને ટાળીએ છીએ અને પાળીએ છીએ. સરકાર બનવાના 70 દિવસની અંદર 370 અને 35એને અમે હટાવી દીધી અને સંસદે તેને બે તૃતિયાંશ બહુમતીથી મંજૂરી […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 8 : ખંડિત આઝાદીના પર્વ પર મંથન કરીએ અખંડ ભારતની હત્યાનું કોણ હતું ગુનેગાર?

આનંદ શુક્લ વિભાજનની વિભીષિકા આજે પણ ભારત માટે કરુણાંતિકાઓ જ પેદા કરી રહી છે. ત્યારે આઝાદીની 72 વર્ષ બાદ પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે ભારતના ભાગલા માટે જવાબદાર કોણ… ઝીણા.. નહેરુ…મહાત્મા ગાંધી.. સરદાર પટેલ.. કે અંગ્રેજ.. કોંગ્રેસ કે મુસ્લિમ લીગ… કે તમામની સામૂહિક જવાદારી છે? ભારતના ભાગલા છતાં પણ દક્ષિણ એશિયામાં તત્કાલિન સમસ્યાઓ  આજે […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 9 : 1947માં ભારતનું વિભાજન ટાળવા ગાંધીજીએ કોશિશો કરી, પણ કોંગ્રેસ માની નહીં

આનંદ શુક્લ જશ પર જોડા મારવાની વૃતિને કારણે આઝાદીના આંદોલનમાં સૌથી આગળ રહેનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અખંડ ભારતના આશ્વાસન છતાં કોંગ્રેસ દ્વારા ભાગલા સ્વીકારવા બદલ આકરી ટીકા થાય છે. પરંતુ હકીકત એ છે કે અહિંસાવાદી ગાંધીજી ભારતના ભાગલા રોકવાની પ્રામાણિક કોશિશો કરી ચુક્યા હતા. પરંતુ સક્રિય રાજકારણમાંથી રચનાત્મક સામાજિક કાર્યોમાં લાગેલા ગાંધીજીની વાત કોંગ્રેસ દ્વારા […]

ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક “થૉટ્સ ઑન પાકિસ્તાન”: વિભાજન બાદ હિંદુ બહુલ ભારતમાં મુસ્લિમ કોમવાદ પર અંકુશ લાગવાનો વિશ્વાસ હતો?

આનંદ શુક્લ આંદોલનો આદર્શોને પામવા માટે પુરી શક્તિ લગાવીને થતા હોય છે.. પરંતુ ત્યાર બાદના નિર્ણયો આદર્શોની લાગણીઓમાં તણાયા વગર ઉભા થયેલા સંજોગોને આધારે વાસ્તવિકતાના ધરાતલ પર કરવા જોઈએ. આઝાદીની લડત વખતે ભારત પાસે આવા બે વ્યવહારકુશળ અને વાસ્તવિકતાને આધારે લાગણીઓને બાજુએ મુકીને વિચારનારા અને નિર્ણય લેનારા નેતા હતા.. જેમાં લોહપુરુષ સરદાર પટેલ અને આઝાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code