1. Home
  2. Tag "pakistan"

કાશ્મીર પર અમેરિકાની બેશરમ પાકિસ્તાને સલાહ, ચીનના મુસ્લિમોની વધારે ચિંતા કરો

કાશ્મીર પર પાકિસ્તાનના એજન્ડાની અમેરિકાએ ખોલી પોલ કહ્યુ, કાશ્મીર જેટલી ચિંતા ચીનના મુસ્લિમો માટે પણ પાકિસ્તાન કરે ઉઈગર મુસ્લિમો પરના સવાલ પર ઈમરાનના મોંઢામાં ભરાઈ જાય છે મગ ન્યૂયોર્ક: કાશ્મીર પર ખોટી વાર્તાઓ સંભળાવી રહેલા પાકિસ્તાનની અમેરિકાએ ઠેકડી ઉડાડી છે. પાકિસ્તાનના બેવડા માપદંડોને ઉજાગર કરતા અમેરિકાએ ક્હ્યુ છે કે તે જેટલી ચિંતા કાશ્મીર પર વ્યક્ત […]

રક્ષામંત્રી રાજનાથે પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું,”અમને કોઈ પરેશાન કરે, તો અમે તેને શાંતિથી બેસવા નહી દઈએ”

 કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારના રોજ પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે,”અમે કોઈને પરેશાન કરતા નથી,પરંતુ જો અમને કોઈ પરેશાન કરે, તો અમે તેને શાતિંથી બેસવા નહી દઈએ”,રક્ષામંત્રીએ કોલ્લમમાં કહ્યું કે,”પાડોશી દેશના આતંકવાદી કચ્છથી લઈને કેરલ સુધી ફેલાયેલી આપણી તટરેખાઓ પર મોટી ઘટનાને અંજામ આપી શકે છે”.રાજનાથ સિંહે કહ્યું કે,”જે દેશ પોતાના શહીદ જવાનોને યાદ […]

ગઝનવી, ઘોરીવાદીઓના આક્રમણો છતાં ભારતના અફઘાનિસ્તાન સાથે ગાઢ સાંસ્કૃતિક સંબંધોના મૂળિયા અકબંધ

આનંદ શુક્લ પાકિસ્તાન પ્રેરીત ઈસ્લામિક કટ્ટરપંથીઓ પણ સાંસ્કૃતિક સંબંધોના મૂળિયા ઉખાડી શક્યા નથી બામિયાનની બૌદ્ધ પ્રતિમાઓને ધ્વસ્ત કરનારા તાલિબાનોને હટવું પડયું, સાંસ્કૃતિક મૂળિયા યથાવત અફઘાનિસ્તાન સાથે 1919થી 2019 સુધી તાલિબાનોના કાર્યકાળને બાદ કરતા ભારતના ગાઢ સંબંધ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેદકાલિન સંબંધો છે. અફઘાનિસ્તાન મૌર્ય અને શક- કુષાણ વંશનો ભાગ રહ્યું છે. સુબક્તગિનના આક્રમણને અફઘાનિસ્તાનના […]

ભારત-અમેરિકા વચ્ચે વાતચીત: UNના મુખ્યમથકમાં જ ટ્રમ્પે પીએમ મોદીને ગણાવ્યા – Father of India

ત્રણ દિવસમાં પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે બીજી મુલાકાત દ્વિપક્ષીય મુલાકાતમાં ટ્રમ્પે કહ્યુ,  ટ્રેડ ડીલ જલ્દીથી થશે મોદીએ ટ્રમ્પને ભારત અને પોતાના સારા મિત્ર ગણાવ્યા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન બાદ યુએન મુખ્યમથક ખાતે જ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે. આ દ્વિપક્ષીય વાતચીત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ […]

UNGAમાં ટ્રમ્પનું સંબોધન: ઈરાન, ઉ.કોરિયા, કાશ્મીર, ચીન, હોંગકોંગ, ટ્રેડવોર, માઈગ્રેશન, ધાર્મિક સ્વતંત્રતા, ડાબેરી વિચારધારા મુદ્દે કરી વાત

હોંગકોંગમાં જે થઈ રહ્યું છે, આશા છે કે ચીન ત્યાં સંધિનું પાલન કરશે :  ટ્રમ્પ અમારા ઘણાં દુશ્મનો હવે દોસ્તમાં બદલાઈ ચુક્યા છે, અમેરિકા શાંતિ ચાહે છે :  ટ્રમ્પ દુનિયાના 80 ટકા દેશોમાં ધાર્મિક આઝાદી યા તો ખતમ કરી દેવાઈ છે, અથવા ખતરામાં છે :  ટ્રમ્પ ઈરાન આતંકવાદમાં દુનિયામાં પહેલું, વધુ કડક કરાશે પ્રતિબંધ:  ટ્રમ્પ […]

પાકિસ્તાનમાં ઉઠી માગણી, પીએમ મોદી યુએનમાં સિંધ-બલુચિસ્તાનમાં અત્યાચારોનો મામલો ઉઠાવે

પાકિસ્તાનના એક્ટિવિસ્ટોની પીએમ મોદીને વિનંતી “બલૂચિસ્તાનમાં થતા અત્યાચારનો મામલો યુએનમાં ઉઠાવો” સિંધી ફાઉન્ડેશનને સિંધમાં અત્યાચારોનો મામલો ઉઠાવવા કરી વિનંતી પાકિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તાઓએ માગણી કરી છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિંધ, બલુચિસ્તાન અને ગિલગિટ-બાલ્તિસ્તાનમાં થનારા માનવાધિકાર ઉલ્લંઘનના મામલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવામાં આવે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કાર્યકર્તાઓએ પણ નરેન્દ્ર મોદી સમક્ષ આવા પ્રકારની માગણી રજૂ […]

કર્ણાટકના પ્રધાન કે. એસ. ઈશ્વરપ્પાનું નિવેદન, દેશભક્ત મુસ્લિમ ભાજપને વોટ આપશે અને પાકિસ્તાન સમર્થક ખચકાશે

કર્ણાટકના પ્રધાન ઈશ્વરપ્પાનું નિવેદન દેશભક્ત મુસ્લિમ ભાજપને વોટ આપશે પાકિસ્તાન સમર્થક ભાજપને વોટ કરતા ખચકાશે કર્ણાટકની ભાજપના બી. એસ. યેદિયુપ્પાની સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન કે. એસ. ઈશ્વરપ્પાએ રવિવારે કહ્યુ છે કે દેશભક્ત મુસ્લિમ ભાજપનેવોટ આપશે, જ્યારે પાકિસ્તાન સમર્થક આમ કરતા ખચકાશે. ભાજપના વરિષ્ઠ નેતાએ ઘોષણા કરી છે કે તેમની પાર્ટીના નેતૃત્વાળી સરકાર […]

દિન વિશેષ : 60 મિનિટમાં પાકિસ્તાન સામેનું ઓપરેશન પુરું કરનારા એર માર્શલ અર્જન સિંહને શ્રદ્ધાંજલિ

જાંબાજ એર માર્શલ અર્જન સિંહની કહાણી પાકિસ્તાનીઓનું કાશ્મીર લેવાનું સપનું કર્યું હતું ચકનાચૂર ઓપરેશન ગ્રાન્ડ સ્લેમને એર માર્શલ અર્જનસિંહે કર્યું હતું ફેલ 98 વર્ષની વયે માર્શલ ઓફ ઈન્ડિયન એરફોર્સ અર્જનસિંહનું નિધન 16 સપ્ટેમ્બર-2017ના રોજ હ્રદયરોગના હુમલાથી થયું હતુ. તેઓ ભારતીય વાયુસેનાના સૌથી વરિષ્ઠ અને ફાઈવ સ્ટાર રેન્ક ધરાવતા એકમાત્ર માર્શલ હતા. અર્જનસિંહને 1965ના ભારત અને […]

યુદ્ધથી બચવા ચાહો છો, તો પીઓકે ભારતને સોંપી દો, રામદાસ અઠાવલેની પાકિસ્તાનને સલાહ

પીઓકે ભારતને સોંપી દે તે પાકિસ્તાનના હિતમાં: અઠાવલે પીઓકેના લોકો પાકિસ્તાનથી નાખુશ: અઠાવલે પીઓકેના લોકોને જોડાવું છે ભારતમાં: અઠાવલે નવી દિલ્હી  :   કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠાવલેએ પાકિસ્તાનને સલાહ આપતા કહ્યુ છે કે જો તે યુદ્ધથી બચવા ચાહે છે, તો તેના માટે સારું થશે કે પીઓકે ભારતને હવાલે કરી દે. તેમણે પોતાની ટીપ્પણીનું કારણ પણ જણાવ્યું […]

RSSના નેતા ઈન્દ્રેશ કુમારનો દાવો, 5થી 6 ટુકડામાં વિભાજીત થઈ જશે પાકિસ્તાન

પાકિસ્તાનથી અલગ થવા ચાહે છે પખ્તૂનિસ્તાન, બલૂચિસ્તાન, સિંધ ભારતમાં હવે થવા લાગી છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ચર્ચાની માંગ જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ના અસરહીન કરવાના અને વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરાયા બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને ઘેરવાની કોશિશોમાં લાગેલું છે. બીજી તરફ ભારતમાં હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સંદર્ભે ચર્ચાની માગણી ઉઠવા લાગી છે. તેવામાં આરએસએસના નેતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code