hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: રક્ષામંત્રી રાજનાથે પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું,”અમને કોઈ પરેશાન કરે, તો અમે તેને શાંતિથી બેસવા નહી દઈએ”
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > રક્ષામંત્રી રાજનાથે પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું,”અમને કોઈ પરેશાન કરે, તો અમે તેને શાંતિથી બેસવા નહી દઈએ”
revoinews

રક્ષામંત્રી રાજનાથે પાકિસ્તાન પર કટાક્ષ કરતા કહ્યું,”અમને કોઈ પરેશાન કરે, તો અમે તેને શાંતિથી બેસવા નહી દઈએ”

Revoi
Last updated: September 27, 2019 4:54 pm
Revoi
Published: September 27, 2019
Share
SHARE

 કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારના રોજ પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે,”અમે કોઈને પરેશાન કરતા નથી,પરંતુ જો અમને કોઈ પરેશાન કરે, તો અમે તેને શાતિંથી બેસવા નહી દઈએ”,રક્ષામંત્રીએ કોલ્લમમાં કહ્યું કે,”પાડોશી દેશના આતંકવાદી કચ્છથી લઈને કેરલ સુધી ફેલાયેલી આપણી તટરેખાઓ પર મોટી ઘટનાને અંજામ આપી શકે છે”.રાજનાથ સિંહે કહ્યું કે,”જે દેશ પોતાના શહીદ જવાનોને યાદ નથી રાખતો,તેનું દુનિયામાં કોઈ જગ્યા પર સમ્માન નથી થતું”,તે સાથે તેમણે કહ્યું કે, અમે દરિયાકાંઠાની અને દરિયાઇ સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.

 પહેલા બુધવારના રોજ રાજનાથસિંહે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકીઓની મદદથી ભારતને અસ્થિર કરવાના સતત પ્રયત્નો કરે છે પરંતુ ભારતે ક્યારેય તેની સાર્વભોમત્વને પડકાર્યું નથી. આ સાથે રાજનાથે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે,તે 1971 ની ભૂલનું પુનરાવર્તન ન કરે, 1971 ના યુદ્ધમાં, પાકિસ્તાન બે ભાગમાં વિભાજીત થયું અને બાંગ્લાદેશ તરીકે એક નવો દેશ ઉભરી આવ્યો.

You Might Also Like

દુશ્મનોના છક્કા છોડાવનાર કાશ્મીરની છેલ્લી હિંદુ રાણી પર બનશે બાયોપિક
શેરબજારમાં નિફ્ટીની મોટી છલાંગ: પહેલીવખત નિફ્ટી 13000 ને પાર
मायावती का केजरीवाल पर प्रहार, बोलीं – श्रमिकों के पलायन पर फिर नाटक करने लगे दिल्ली के मुख्यमंत्री
હવે NADA કરશે ક્રિકેટર્સના ડોપ ટેસ્ટ,ખેલ મંત્રાલયના સામે BCCI એ નમતું મૂક્યું
સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગના રનોતને મળ્યો ભાજપના આ મોટા નેતાનો સાથ
TAGGED:defence ministerpakistanrajnath sinh
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

राष्‍ट्रीय पोषण माह के शुभारंभ पर बोले सीएम योगी – ‘जो शराब बेचते थे, वे पोषाहार भी बेच रहे थे, हमने इसे बंद कराया’

Vinayak Barot
Vinayak Barot
September 16, 2022
भोपाल के सरकारी बाल चिकित्सालय में लगी आग, चार बच्चों की मौत, सीएम ने जताया खेद
वाराणसी कैंट स्टेशन पर रीमॉडलिंग के चलते काशी विश्वनाथ एक्सप्रेस समेत 14 ट्रेनें रहेंगी रद, कई ट्रेनों के रूट बदले
PM મોદીએ આપ્યો મત, કહ્યું- ‘આતંકનું હથિયાર IED છે, લોકશાહીની શક્તિ વોટર ID છે’
Mekedatu Dam : कर्नाटक की मेकेदातु परियोजना के खिलाफ डीएमके का संसद में स्थगन प्रस्ताव, केंद्र से हस्तक्षेप की मांग
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?