કરતારપુર કોરિડર પર મનમોહનસિંહ સ્વીકારશે નહીં પાકિસ્તાનનું આમંત્રણ : સૂત્ર
મનમોહનસિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટનમાં આમંત્રિત કરાય તેવી શક્યતા પાકિસ્તાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત નહીં કરે મનમોહનસિંહ પાકિસ્તાનનું આમંત્રણ નહીં સ્વીકારે તેવી શક્યતા નવી દિલ્હી: પાકિસ્તાન તરફથી કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારંભમાં બોલાવવા પર તેમના નિકટવર્તી સૂત્રોનું કહેવું છે કે જો કોઈપણ વિદેશી નિમંત્રણ સરકારી સ્તર પર મળે છે, તો […]
