1. Home
  2. Tag "kargil"

उमर अब्दुल्ला का केंद्र पर आरोप – ‘वे चीन को लद्दाख में घुसने से रोक नहीं सकते, लेकिन मुझे करगिल नहीं जाने देंगे’

श्रीनगर, 1 नवम्बर। नेशनल कांफ्रेंस (नेकां) के नेता उमर अब्दुल्ला ने आरोप लगाया है कि केंद्रशासित प्रदेश लद्दाख में प्राधिकारियों ने उन्हें करगिल जाने से रोकने की कोशिश की। उमर ने सोमवार को द्रास में अपने समर्थकों की सभा में कहा, ‘उन्होंने मुझे यहां नहीं आने को कहा। वहां (पूर्वी लद्दाख में) चीन आ गया […]

पीएम मोदी ने करगिल में सुरक्षा बलों से कहा – भारत वैश्विक शांति का प्रचार-प्रसार करता है और युद्ध को हमेशा अंतिम विकल्‍प मानता है

नई दिल्ली, 24 अक्टूबर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि नए भारत की परिकल्‍पना केवल देश के लिए ही नहीं है बल्कि यह बलिदान, प्रेम, संवेदना, प्रतिभा, साहस, पराक्रम और शांति का मिश्रण है। दीपावली के दिन करगिल में सशस्‍त्र बलों के साथ बातचीच में उन्होंने कहा कि विश्‍वभर में कई सभ्यताएं विकसित हुई […]

કારગીલ યુદ્ધમાં ’17 સ્ક્વોર્ડન’ની બી. એસ. ધનોઆએ સંભાળી હતી કમાન, હવે રફાલ માટે થશે ફરીથી શરૂ

સપ્ટેમ્બરના અંતમાં ભારતને પહેલું રફાલ યુદ્ધવિમાન મળશે વાયુસેના કારગીલ યુદ્ધ વખતની 17મી સ્ક્વોર્ડનને ફરીથી કરશે ગઠિત રફાલ 17મી સ્ક્વોર્ડન દ્વારા થશે સંચાલિત ભારતીય વાયુસેના પોતાની ગોલ્ડન એરોજ 17મી સ્ક્વોર્ડનને ફરીથી ગઠિત કરે તેવી શક્યતા છે. આ સ્ક્વોર્ડન રફાલ યુદ્ધવિમાન ઉડાડનારી પહેલી યુનિટ હશે. સત્તાવાર સૂત્રો પ્રમાણે, વાયુસેનાના પ્રમુખ બી. એસ. ધનોઆ મંગળવારે અંબાલા વાયુસેના કેન્દ્ર […]

સિયાચીનનો બદલો કારગીલમાં લઈને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપનો હતો પાકિસ્તાનનો ખેલ: કર્નલ (રિ.) જયબંસ સિંહ

અમદાવાદ:  જમ્મુ-કાશ્મીર અધ્યયન કેન્દ્ર, અમદાવાદ અને યુ.જી.સી. એચ. આર.ડી.સી., ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા કારગીલ વિજય દિવસના ઉપલક્ષ્યમાં સમાજ વિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે જમ્મુ-કાશ્મીર ભ્રમણા અને સત્ય વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સર્વપ્રથમ કારગીલના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાદમાં મુખ્ય વક્તા કર્નલ જયબંસસિંહે (સેવાનિવૃત્ત) (રક્ષા વિશ્લેષક અને મુખ્ય સંપાદક […]

કારગીલ વિજય દિવસે આક્રાંતાઓને તુર્કી-અરબસ્તાનમાં ઘૂસીને મારનારા કાશ્મીરી સમ્રાટ લલિતાદિત્યને કરીએ યાદ

ભારત પરાક્રમી શૂરવીરોની ધરતી છે. કારગીલ વિજય દિવસ પણ આની સાબિતી અને સ્મૃતિ બંને છે. કારગીલમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી બાદ સતત 60 દિવસો સુધી બલિદાનોની હેલી દ્વારા ભારતીય સેના અને વાયુસેનાએ અપ્રતીમ બહાદૂરી સાથે વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજયની મોટી કિંમત પણ ચુકવવી પડી હતી. લગભગ 18 હજાર ફૂટની ઊંચાઈ પર કારગીલમાં લડવામાં આવેલા […]

ફરીથી કારગીલ થશે તો પાકિસ્તાનને 1965,71 અને 99થી પણ વધુ કડક પાઠ ભણાવીશુ : રાજનાથ

નવી દિલ્હી : આખો દેશ આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજતક સાથેની ખાસ વાતચીતમાં કહ્યુ છે કે ભારત યુદ્ધ ઈચ્છતું નથી. પરંતુ યુદ્ધ માટે ઉશ્કેરણી કરવામાં વશે, તો પરિણામ પહેલાના યુદ્ધોથી વધારે સારું હશે. તેમણે કહ્યુ છે કે સેનાના જવાનો પર આપણને ગર્વ છે. જવાનો માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code