1. Home
  2. Tag "jinnah"

महबूबा मुफ्ती का भाजपा पर देश तोड़ने का आरोप, बोलीं –  ये कई पाकिस्तान बनाना चाहते हैं

सांबा, 22 मार्च। जम्मू-कश्मीर की पूर्व मुख्यमंत्री और पीपुल्स डेमोक्रेटिक पार्टी (पीडीपी) की प्रमुख महबूबा मुफ्ती ने भारतीय जनता पार्टी (भाजपा) पर कड़े प्रहार करते हुए कहा है कि वह हिन्दुओं और मुस्लिमों के बीच नफरत पैदा कर देश तोड़ने की कोशिश कर रही है। उन्होंने साथ ही कांग्रेस की यह कहते हुए तारीफ की […]

जिन्ना के रास्ते पर चल रहे हैं अखिलेश : स्वतंत्र देव सिंह

लखनऊ, 25 नवम्बर। उत्तर प्रदेश में भारतीय जनता पार्टी (भाजपा) के अध्यक्ष स्वतंत्र देव सिंह ने आरोप लगाया कि एआईएमआईएम के नेता असरुद्दीन ओवैसी और समाजवादी पार्टी (सपा) अध्यक्ष अखिलेश यादव पाकिस्तान के संस्थापक मोहम्मद अली जिन्ना की राह पर चलकर एक बार फिर भारत को खंडित करना चाहते है। स्वतंत्र देव सिंह ने बुधवार […]

डॉ. आंबेडकर की पुस्तक “थोट्स ऑन पाकिस्तान” : विभाजन के बाद हिंदु बहुल भारत में मुस्लिम सांप्रदायिकता पर अंकुश लगने का था भरोसा?

आनंद शुक्ल आंदोलन आदर्शो के पाने केलिए संपूर्ण शक्ति लगा के होते है. लेकिन बाद में निर्णयो को आदर्शो के भावावेश में बिना बहे सामे पेदा हुई स्थितिओं के तहत वास्तविकता के धरातल पर लेने चाहिए. स्वतंत्रता आंदोलन के समय भारत के पास ऐसे दो वास्तविकता के आधार पर भावनाओं से परे रहकर सोचनेवाले ओर […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 9 : 1947માં ભારતનું વિભાજન ટાળવા ગાંધીજીએ કોશિશો કરી, પણ કોંગ્રેસ માની નહીં

આનંદ શુક્લ જશ પર જોડા મારવાની વૃતિને કારણે આઝાદીના આંદોલનમાં સૌથી આગળ રહેનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અખંડ ભારતના આશ્વાસન છતાં કોંગ્રેસ દ્વારા ભાગલા સ્વીકારવા બદલ આકરી ટીકા થાય છે. પરંતુ હકીકત એ છે કે અહિંસાવાદી ગાંધીજી ભારતના ભાગલા રોકવાની પ્રામાણિક કોશિશો કરી ચુક્યા હતા. પરંતુ સક્રિય રાજકારણમાંથી રચનાત્મક સામાજિક કાર્યોમાં લાગેલા ગાંધીજીની વાત કોંગ્રેસ દ્વારા […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 7 : 1947નું વિભાજન ભારતની અખંડતાની હત્યાની રક્તરંજિત વિભીષિકા

આનંદ શુક્લ લોહીથી ગભરાઈને સનાતનકાળથી અખંડ ભારતના ભાગલા સ્વીકારનારાઓ પણ પરલોકમાં આજે પસ્તાવો કરતા હશે. કટ્ટર અહિંસાવાદી બનીને આઝાદીના માર્ગે ચાલનારાઓ પણ વિભાજનની વિભીષિકા અને કરુણાંતિકાઓ જોઈને સ્વર્ગમાં ડૂસકા ભરતા હશે…. નિરાશ્રિતોના નિસાસા વચ્ચે અલગ હોમલેન્ડની માગણી કરનારાઓને પસ્તાવો થતો હશે કે કેમ.. કોણ જાણે.. પણ 14 ઓગસ્ટ..1947ના દિવસે થયેલા વિભાજનથી ભારત અને પાકિસ્તાન નામના […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 5 : નેતાજીએ બનાવી આઝાદ હિંદ ફોજ, મહાત્મા ગાંધીની અહિંસા સામે મોહમ્મદ અલી ઝીણાની કોમવાદી હિંસાનું નગ્નનાચ

આનંદ શુક્લ 1940થી આઝાદીના આકાંક્ષા સાથે સુભાષચંદ્ર બોઝે લોકોને– તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા—ની હાકલ કરી હતી. તો મુસ્લિમ લીગના અધ્યક્ષ મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમો માટે અલગ હોમલેન્ડ પાકિસ્તાન માટે સીધી કાર્યવાહીની જાહેરાત કરીને દેશમાં કોમી હિંસા કરાવી હતી. તેની સામે અહિંસાવાદી મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં ચાલતી કોંગ્રેસના નહેરુ અને સરદાર પટેલ સહીતના […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 4: ઝીણાની પાકિસ્તાનની માગણી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી વાયા ખિલાફત આંદોલન

આનંદ શુક્લ 1857 બાદ હિંદુ અને મુસ્લિમના સામાજિક તાણાવાણાના ગુંચવાડાનો અંગ્રેજોએ ખૂબ ફાયદો ઉઠાવ્યો હતો. દેશમાં મુસ્લિમ અલગતાવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો હતો, તો તેની સામે 1915થી ભારતીય રાજકારણમાં સક્રિય થનારા મહાત્મા ગાંધી દ્વારા બંને સમુદાયો વચ્ચે એકતાના તુષ્ટિકરણની નીતિ હેઠળના પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા હતા. 1920માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલનમાં સાથ આપવાના કારણે કોંગ્રેસ […]

વીર સાવરકરે નહીં, એએમયૂના સ્થાપક સર સૈયદ અહમદ ખાને આપી હતી દ્વિરાષ્ટ્રવાદની થિયરી

ભારતના ભાગલાનું કારણ મુસ્લિમ લીગના તત્કાલિન અધ્યક્ષ મહંમદ અલી ઝીણા દ્વારા દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતનો પોતાની મહત્વકાંક્ષા માટે મુસ્લિમ સમુદાયમાં પ્રચાર અન પ્રસાર હતો. પરંતુ આ તથ્યને સ્વીકારવાના સ્થાને દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને આપવાનો આરોપ ભારતમાં કથિત સેક્યુલરપંથી રાજકારણીઓ હિંદુત્વવાદીઓ પર ઢોળતા આવ્યા છે. પરંતુ હકીકત કથિત સેક્યુલરપંથીઓ દ્વારા જણાવાય છે,  તેનાથી અલગ છે. જ્યારે ટૂ નેશન થિયરીની વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code