1. Home
  2. Tag "Janmashtami"

यूपी सरकार का आदेश परिवर्तित : स्कूलों में अब जन्माष्टमी और चेहल्लुम पर रहेगी छुट्टी

लखनऊ, 25 अगस्त। उत्तर प्रदेश के प्राइमरी व मिडिल स्कूलों के लिए एक दिन पहले ही जारी आदेश बदल गया है। इस आदेश में एक से 15 सितम्बर तक लगातार स्कूल खोलने का आदेश दिया गया था। इस दौरान पड़ने वाली जन्माष्टमी और चेहल्लुम पर भी स्कूल खोलने का आदेश दिया गया था। यही नहीं, […]

શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી…

મંદિરોમાં જન્માષ્ટમીની આસ્થાભેર ઉજવણી ભક્તો દ્વારા કરાશે આખો દિવસનો ઉપવાસ કોરોનાને પગલે ઘરે રહીને જ કરાશે ઉજવણી શ્રાવણ માસની વદ આઠમના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો..ત્યારે રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવશે..આખો દિવસ ઉપવાસ કરવામાં આવે છે..અને મંદિરે જઈ ભજન – કીર્તન કરવામાં આવે છે તેમજ બીજા દિવસે એટલે કે નોમના […]

ગુજરાત બન્યું કૃષ્ણમય, શામળાજી મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે આજે જન્માષ્ટમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં દ્રારકા સહિતના મોટાભાગના મંદિરોએ ભક્તો માટે દર્શન બંધ રાખ્યાં છે. જો કે, આ મંદિરોમાં પણ ભગવાનને સુંદર શણગાર સજાવવામાં આવ્યાં હતા. ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ શામળાજી મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવ્યું છે. સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા […]

સોમનાથ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય – કોરોના સંકટને કારણે સાતમ-આઠમના પર્વ પર મંદિરો રહેશે બંધ-ભાલકાતીર્થના લાઈવ દર્શન કરાવાશે

કોરોનાના કારણે સોમનાથ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય ભાલકાતીર્થ,રામ મંદિર,લક્ષ્મી નારાયણ મંદિર,ગીતા મંદિર બંધ રાખવાના આદેશ તહેવારોના કારણે ભીડ વધતી હોવાથી લેવાયો નિર્ણય સોમનાથ મંદિરના રાબેતા મુજબ દર્શન કરી શકાશે સોમનાથ માટે આવતા યાત્રાળુંઓ એ બુકિંગ કરીને આવવાનું રહેશે સમગ્ર દેશમાં કોરોનાના સંકટનો વ્યાપ વધી રહ્યો છે,દિવસેને દિવસે કેસની સંખ્યામાં સતત વધારો થતો જાય છે ત્યારે આ […]

જન્માષ્ટમીએ ભક્તો દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે

ચાર દિવસ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય જન્માષ્ટમીએ લાખો શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા અમદાવાદઃ તા. 12 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. જો કે, કદાચ ઈતિહાસમાં પ્રથમવાર આ વર્ષે શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીના પાવન પર્વ પર દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે. તા. 10મી ઓગસ્ટથી તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code