1. Home
  2. Tag "CORONA VIRUS"

કોરોના વાયરસ કાંચ જેવી લીસી સપાટી પર 28 દિવસ જીવિત રહે છે – ઓસ્ટ્રેલિયાની સાયન્સ એજન્સીનો દાવો

કોરોના વાયરસ કેટલીક વસ્તુઓ પર મહિના સુધી જીવિત રહે છે   ઓસ્ટ્રેલિયાની એક  સાયન્સ એજન્સીનો દાવો કાચની લીસી સપાટી ધરાવતી વસ્તુઓ પર વાયરસ 28 દિવસ સંક્રમિત રહે છે કોરોના વાયરસને લઈને સમગ્ર વિશ્નના વોકોએ અનેક રિસ્રચ હાથ ધર્યા છે, ત્યારે હવે ઓસ્ટ્રેલિયાની નેશનલ સાયન્સ એજન્સી સીએસઆઈઆરઓ એ કોરોના વાયરસની બાબતે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે, […]

ગુજરાતમાં નવરાત્રિમાં માતાજીની મૂર્તિ-ગરબીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરી શકાશે

અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિની ઉજવણીને લઈને યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે નવરાત્રિના ગરબા, દશેરા, શરદ પૂનમ,  દિવાળી, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. જે અનુસાર નવરાત્રિ દરમિયાન ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં. જો કે, ભક્તો માતાજીની આરાધના કરી શકે તે માટે નવરાત્રિમાં ખુલ્લી જગ્યાએ માતાજીની મૂર્તિ […]

સુરતમાં કોરોના મહામારીને પગલે ચારથી વધારે લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેથી સંક્રમણ ફેલતુ અટકાવવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરતમાં જાહેર જગ્યા ઉપર ચારથી વધારે લોકોને એકત્ર નહીં થવા માટે પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો. તેમજ શહેરમાં સભા-સરઘસ અને રેલીઓ પણ યોજવામાં નહીં આવે. પોલીસ કમિશનર દ્વારા આ અંગે પરિપત્ર જાહેર […]

કોરોના મહામારી, ઉત્તર ગુજરાતના ઈડરમાં સ્વયંભૂ લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. સાબરકાંઠાના ઈડરમાં પણ કોરોનાના કેસમાં વધારો થતા લોકોમાં ભય ફેલાયો છે. દરમિયાન વેપારીઓ દ્વારા એક સપ્તાહના સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વેપારીઓએ લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે પણ અપીલ […]

કોરોનાવાયરસની રસી શોધવા બ્રિટનનો અનોખો પ્રયાસ, માનવ શરીરમાં નાખશે કોરોનાવાયરસ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. ત્યારે બ્રિટન દુનિયાનો પ્રથમ દેશ હશે કે જ્યાં કોવિડ ચેલેન્જ ટ્રાયલ માટે જાણી જોઈને માણસોના શરીરમાં કોરોના વાયરસ નાખવામાં આવશે. વોલન્ટિયર્સ પર ઉપર કરવામાં આવનારા આ ટ્રયલનો ઉપદેશ સંભવિત કોરોના વાયરસની વેકસીનના પ્રભાવની તપાસ કરવાનો છે. લંડનમાં થનારા આ પ્રયોગ અંગે બ્રિટન સરકારનું […]

ગુજરાતના સ્ટેટ આઈબીમાં કોરોનાની એન્ટ્રી, પાંચ ઉચ્ચ અધિકારીઓ થયા સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સ ઉપર સંક્રમણનો ભય સતાવી રહ્યો છે. કેટલાક તબીબો અને પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના સંક્રમિત બન્યાં હતા. ત્યારે હવે સ્ટેટ IB માં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. 5 SP, 1 DYSP, અને 2 PIના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં કોરોનાના […]

રાજકોટ મનપા આવી એક્શનમાં, હવે શહેરના પ્રવેશમાર્ગ પર જ કરશે ચેકિંગ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતા મનપા તંત્ર વધારે સતર્ક બન્યું છે. હવે રાજકોટના તમામ પ્રવેશ માર્ગો ઉપર મેડિકલ તૈનાત રાખવામાં આવશે. આ ટીમ બહારથી આવતા તમામ લોકોનો ટેસ્ટ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. મનપા […]

કોરોનાનું સંક્રમણ વધ્યું, રાજકોટ, ખેડબ્રહ્મા અને માણાવદરમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 1300થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે હવે પ્રજા કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉન અપનાવી રહી છે. રાજકોટ, સાબરકાંઠા અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં પ્રજા અને વેપારીઓએ સ્વંયભૂ લોકડાઉન […]

અમદાવાદમાં પરિવહન સેવા ફરીથી શરૂ, કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન

અમદાવાદઃ ગુજરાતના મેગાસિટી અમદાવાદમાં પાંચ મહિના બાદ ફરી એકવાર પરિવહન સેવાનો પ્રારંભ થયો હતો. આજથી શહેરના માર્ગો ઉપર ફરીથી AMTS અને BRTS બસ દોડતી થઈ હતી. જો કે, પરિવહન સેવામાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયાના દ્રશ્યો સામે આવ્યાં હતા. મુસાફરો બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવતા હોવાનું તેમજ નિયમ કરતા વધારે મુસાફરો મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું […]

રાજધાની દિલ્હીમાં કોરોના કહેર વચ્ચે સુરક્ષા અને સતર્કતા સાથે શરુ થશે મેટ્રો સેવા-યાત્રીઓએ કરવું પડશે અનેક નિયમોનું પાલન

દિલ્હીમાં મેટ્રો શરુ થવાની તૈયારીમાં મુસાફરોએ અનેક બાબતે ધ્યાન રાખવું પડશે કોરોનામાં મેટ્રોની વધશે રફ્તાર સમગ્ર દેશમાં કોરોનાની મહામારી છે ત્યારે ઘીમે-ઘીમે દેશની ગતિવિધિઓ હવે સામાન્ય થતી જોવા મળી રહી છે, અનેક સુવિધાઓ ફરીથી શરુ કરવામાં આવી રહી છે, લોકડાઉન બાદ અનલોક 4મા સરકાર દ્વારા ઘણી છૂટછાટ અપાઈ ચૂકી છે ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code