1. Home
  2. Tag "CORONA VIRUS"

ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 80.73 ટકા ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો ઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 97 હજારને પાર પહોંચ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, રાજ્યમાં કોરોનાને મ્હાત આપીને દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં  78913 દર્દીઓ સાજા થયાં છે. આમ રાજ્યનો રિકવરી […]

દેશમાં અનલોક-4ની તૈયારીઓ વચ્ચે પ્રજાનો અલગ જ અભિપ્રાય

દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાહતની વાત એ છે કે, કોરોનાને મ્હાત આપીને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન આગામી દિવસોમાં સરકાર શૈક્ષણિક સંસ્થાઓ અને મેટ્રો સહિતની પરિવહન સેવાઓ શરૂ કરવાનું વિચારી રહી છે. જો કે, હજુ […]

કોરોના મહામારી, સુરતમાં પ્રવેશ કરતા તમામ લોકોનો કરાશે રેપીડ ટેસ્ટ

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ અનલોકમાં વેપાર-ધંધા ફરીથી શરૂ થતા વતન જતા રહેલા પરપ્રાંતિયો ફરીથી રોજગારીની શોધમાં સુરત આવી રહ્યાં છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મનપા દ્વારા શહેરના પ્રવેશ માર્ગો ઉપર રેપીડ ટેસ્ટ સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ સુરતમાં પ્રવેશ કરતા […]

કોરોના મહામારીઃ ગુજરાતમાં રિવકરી રેટ 78.98 ટકા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં હાલ રોજના સરેરાજ 50 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તેમજ કોરોના પીડિત દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસનો […]

ટ્રાન્સપોર્ટ સેકટરને નડ્યો કોરોના, અનેક કોમર્શિયલ વાહનો થશે સરન્ડર

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. તેમજ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને પણ અસર પડી છે. અનલોકમાં હજુ પણ પહેલાની જેમ વેપાર-ધંધા શરૂ થયાં નથી. જેની અસર ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પણ પડી રહ્યો છે. જેથી ટ્રાન્સપોર્ટર પણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં મુશ્કેલીઓમાં ઘટાડો થવાની શકયતાઓ ટ્રાન્સપોર્ટરોને ઓછી જોવા મળી […]

સુરતમાં કોરોનાની અસર, એસટી બસ હજુ લાંબો સમય સુધી રહેશે બંધ

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેથી કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે એસટી સેવા બંધ રાખવામાં આવી છે. એસટી બસ સેવાનું સંચાલન તા. 20મી ઓગસ્ટ સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી અમદાવાદ સહિત રાજ્યભરની એસટી બસ સુરત શહેરમાં પ્રવેશ નહીં કરી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન, સુરતમાં હિરાના 12 એકમો કરાયાં સીલ

અમદાવાદઃ દક્ષિણ ગુજરતના સુરતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે મનપા દ્વારા અનલોકમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન કતારગામ અને વરાછા વિસ્તારમાં સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા હીરાના 12 એકમોને સીલ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં અનલોકમાં વેપાર-ધંધા શરૂ થયાં હતા. જેથી હિરના કારખાના અને ટેક્સટાઈલ્સ માર્કેટ […]

ગુજરાતમાં કોરોનાના કેસ શોધવા માટે ટેસ્ટીંગ વધારાયું, અત્યાર સુધી 9.89 લાખ ટેસ્ટ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં દરરોજ સરેરાશ 30 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં પણ ટેસ્ટીંગ વધારવામાં આવે તેવી […]

સુરતમાં અનોખી પહેલ, કોરોના મહામારીમાં દર્દીઓની રોબોટ કરશે સેવા

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. એટલું જ નહીં કોરોના વોરિયર્સમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું. ત્યારે હવે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સેવા કરતો મેડિકલ સ્ટાફ સંક્રમિત ન થાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. સુરતની આ હોસ્પિટલમાં હવે કોરોના પીડિત દર્દીઓની બે રોબોટ સેવા કરશે. આમ […]

જન્માષ્ટમીએ ભક્તો દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે

ચાર દિવસ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે કોરોના મહામારીને પગલે લેવાયો નિર્ણય જન્માષ્ટમીએ લાખો શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા અમદાવાદઃ તા. 12 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. જો કે, કદાચ ઈતિહાસમાં પ્રથમવાર આ વર્ષે શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીના પાવન પર્વ પર દ્વારકાધીશના દર્શન નહીં કરી શકે. તા. 10મી ઓગસ્ટથી તા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code