1. Home
  2. Tag "Ayodhya temple"

अयोध्या: बाबरी विध्वंस की बरसी पर भगवान श्रीराम की नगरी में सुरक्षा के पुख्ता इंतजाम

अयोध्या, 5 दिसम्बर। मर्यादा पुरुषोत्तम भगवान श्रीराम की नगरी अयोध्या में छह दिसम्बर को बाबरी विध्वंस की बरसी के मद्देनजर हाई अलर्ट घोषित कर दिया गया है। मंदिर मस्जिद विवाद पर उच्चतम न्यायालय का फैसला आने के बाद अयोध्या में अब न तो पहले की तरह बाबरी विध्वंस की बरसी मनाई जाती है और न […]

मुफ्त में रामलला के दर्शन कराएगी दिल्ली सरकार : सीएम केजरीवाल

नई दिल्ली, 27 अक्टूबर। दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने बुधवार को कहा कि अयोध्या को मुख्यमंत्री तीर्थयात्रा योजना में शामिल किया गया है जिसके तहत अब दिल्ली के सभी बुजुर्ग मुफ्त में अयोध्या जाकर रामलला के दर्शन कर पाएंगे। मुख्यमंत्री केजरीवाल ने आज कैबिनेट बैठक में मुख्यमंत्री तीर्थ यात्रा योजना में अयोध्या को शामिल […]

यूपी : सीएम योगी का एलान- नौ लाख दीपों से रोशन होगी राजा राम की अयोध्या

लखनऊ, 18 अक्‍टूबर। उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने कहा कि प्रधानमंत्री व मुख्‍यमंत्री आवास योजना के तहत शहरी क्षेत्र में नौ लाख गरीब परिवार को घर दिए जा चुके है। इस दिवाली पर उन परिवारों के गृह प्रवेश की खुशी पर अयोध्‍या में होने वाले दीपोत्‍सव पर नौ लाख मिट्टी के दीये जलाएं […]

અયોધ્યા: રામ મંદિરના ભૂમિ પૂજન પર રોકની અરજી અલ્હાબાદ HCએ ફગાવી

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો માર્ગ હવે મોકળો ભૂમિ પૂજન પર રોકની અરજી અલ્હાબાદ કોર્ટે ફગાવી અરજીમાં રજૂ કરાયેલી આશંકાઓ પાયાવિહોણી: અલ્હાબાદ હાઇકોર્ટ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનનો માર્ગ હવે મોકળો થઇ ગયો છે. દિલ્હીના એક અરજદારે ભૂમિ પૂજન પર રોક લગાવવાની અરજી કરી હતી. જો કે અલ્હાબાદ હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી છે. શુક્રવારે […]

અયોધ્યા: રામ મંદિરના ભૂમિ પૂજન પર આ કારણોસર રોકની માગ, હાઇકોર્ટમાં અરજી દાખલ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના ભૂમિ પૂજન પર રોકની અરજી દિલ્હીના એક પત્રકારે ભૂમિ પૂજન પર રોક માટે કરી અરજી ભૂમિ પૂજન દરમિયાન લોકો ભેગા થશે જે કોવિડ-19ના નિયમોની વિરુદ્વ છે: અરજદાર અયોધ્યામાં શ્રી રામના ભક્તો રામ મંદિરના નિર્માણની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે અને આગામી મહિને પ્રસ્તાવિત ભૂમિ પૂજન થવા જઇ રહ્યું છે ત્યારે આ […]

રામ મંદિરના શિલાન્યાસને લઇને આજે અયોધ્યામાં બેઠક, તારીખ કરાશે નક્કી

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યને લઇને આજે બેઠક બેઠકમાં મંદિરના શિલાન્યાસ, ડિઝાઇન સહિતની બાબતો પર થશે ચર્ચા મંદિરના શિલાન્યાસ અને નિર્માણ કાર્યની તારીખ પણ નક્કી કરાશે ભારતવાસીઓ જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે તે અયોધ્યાના રામ મંદિરના નિર્માણ કાર્ય સહિત શિલાન્યાસના સંભવિત કાર્યક્રમો માટેની બેઠક આજે એટલે કે શનિવારે મળનાર છે. આ બેઠકમાં કેટલીક મહત્વની […]

રામ મંદિરનું નિર્માણ કાર્ય ઓગસ્ટ મહિનાથી શરૂ થઇ શકે, PM મોદી તેમજ સંઘ પ્રમુખ રહેશે હાજર

સુપ્રીમ કોર્ટમાં ચુકાદા બાદ રામભક્તો મંદિરના નિર્માણકાર્યની જોઇ રહ્યા છે રાહ મંદિરના નિર્માણ કાર્યની તારીખ માટે કાલે યોજાશે બેઠક, જાહેર થશે તારીખ નિર્માણ કાર્યના પ્રારંભમાં પીએમ મોદી સહિત સંઘ પ્રમુભ ભાગવત રહેશે ઉપસ્થિત સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ મંદિર પર આવેલા ચુકાદા બાદથી સમગ્ર દેશમાં રહેલા શ્રી રામના ભક્તો મંદિરના નિર્માણની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code