1. Home
  2. Tag "ahmedabad"

ગુજરાતના આ મંદિરનું સમાજ માટે દ્રષ્ટાંતરૂપ સત્કાર્ય: ભગવાનને ધરાવેલા સફરજનોને કોવિડ-19ના દર્દીઓ-આરોગ્યકર્મીઓમાં વહેંચશે

કાલુપુર સ્વામિનારાયણ મંદિરે સતકાર્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું મંદિરમાં ભોગ ધરાવેલા સફરજનોને કોવિડ-19 દર્દીઓ-આરોગ્યકર્મીઓમાં વહેંચવામાં આવશે અનેક મંદિરો આ રીતે સતકાર્યો કરીને સમાજ માટે બની રહ્યા છે દ્રષ્ટાંતરૂપ અમદાવાદ: સામાન્યપણે કોઇપણ મંદિરમાં ભગવાનને પ્રસાદીરૂપે વિવિધ ફળોનો ભોગ ધરાવાતો હોય છે જેનો બાદમાં વપરાશ કરવામાં આવે છે. જો કે આ ભોગમાં ધરાવેલા ફળોને કઇ રીતે કોઇ […]

અમદાવાદમાં 5 હજારથી વધારે આવાસોને રી-ડેવલોપ કરાશે

અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારમાં વર્ષો જૂના આવાસો આવેલા છે. જેના કારણે અનેક વાર જર્જીરત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન હવે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટ હેઠળ લગભગ 5311 આવાસ બનાવવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જર્જરીત મકાનોને નવા બનાવવા માટે રાજ્ય […]

લાપરવાહ ગુજરાતીઓ: માસ્ક ના પહેરીને, નિયમો તોડીને સરકારમાં ભર્યો 60 કરોડનો દંડ

કોરોના સંક્રમણ દરમિયાન ગુજરાતના લોકોની લાપરવાહી માસ્ક ના પહેરીને, જાહેરમાં થૂંકીને દંડ પેટે 60 કરોડ ભર્યા 1 જુલાઇથી આજે દંડ વસૂલાતના 100 દિવસ થયા અમદાવાદ: કોરોના વાયરસના સંક્રમણ માટે ગુજરાતના લોકોની લાપરવાહી પણ જવાબદાર છે જેનું એક ઉદાહરણ ગુજરાતીઓએ ત્રણ મહિનામાં ભરેલો દંડ છે. 10 રૂપિયામાં વેચાતા માસ્ક નહીં પહેરીને ગુજરાતના નાગરિકોએ 60 કરોડનો દંડ […]

અમદાવાદમાં વીજ કંપનીનું મેગાસર્ચ, વિવિધ વિસ્તારોમાં શરૂ કરી તપાસ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદના વિવિધ વિસ્તારમાં વીજ ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠી છે. દરમિયાન વીજ કંપનીએ આજે પોલીસને સાથે રાખીને મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શહેરના વટવા, ઈસનપુર અને દાણીલીમડા વિસ્તારમાં મોટી સંખ્યામાં અધિકારી-કર્મચારીઓ તપાસ આરંભી છે. વીજ કંપનીની કાર્યવાહીને કારણે વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વિવિધ વિસ્તારમાં વ્યાપક રીતે વીજ ચોરી થતી હોવાની […]

અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો દંડની રકમ ભરવામાં નીરસ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં ટ્રાફિકના નિયમોના સંચાલન માટે શહેરમાં વિવિધ ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. તેમજ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ-મેમો પણ આપવામાં આવે છે. શહેરમાં અત્યાર સુધીમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને લગભગ 37.80 લાખ જેટલા મેમો આપવામાં આવ્યાં છે. જેમાંથી 40 કરોડ જેટલો દંડ વાહન ચાલકોએ […]

રાજ્ય સરકારે ડિજીટલ સેવા સેતુની કરી જાહેરાત, આ 22 સેવાઓ ગામમાં જ મળી રહેશે

રાજ્ય સરકારે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની કરી જાહેરાત આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડાઓને ફાઇબર ઓપ્ટિકલથી જોડાશે દરેક ગામડાને 100 MBPSની સ્પિડ આપવામાં આવશે આ કાર્યક્રમ હેઠળ ગ્રામવાસીઓને 22 સેવાઓ ઘર બેઠા પ્રાપ્ત થશે ગાંધીનગર:  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ 8મી ઑક્ટોબરના રોજ શરૂ કરવામાં આવશે. […]

હાથરસ ગેંગરેપ કેસનો વિરોધ, અમદાવાદમાં સફાઈ કામદારોની હડતાળ

અમદાવાદઃ હાથરસ ગેંગરેપ કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. તેમજ સમગ્ર દેશમાં ઠેર-ઠેર લોકો વિરોધ કરીને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન અમદાવાદમાં મનપાના સફાઈ કર્મચારીઓ પણ એક દિવસની હડતાળ ઉપર ઉતર્યાં છે. તેમજ આરોપીઓને ઝડપી સજા અપાવાની માંગણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાથરસ ગેંગરેપ કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગણી સાથે […]

રાજ્ય સરકાર શેરી ગરબાને આપી શકે છે છૂટ, 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે

ગુજરાતના ખેલૈયાઓ માટે આવી શકે છે સારા સમાચાર રાજ્ય સરકાર શેરી ગરબાના આયોજનની આપી શકે છે છૂટ રાજ્ય સરકાર 15 ઑક્ટોબર બાદ નિર્ણય જાહેર કરશે અમદાવાદ:  નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોના સંક્રમણને લીધે રાજ્ય સરકારે આ વખતે વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજનને રદ્દ કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લીધો હતો. જો કે હવે રાજ્ય સરકારે […]

ગુજરાત ફરી વિશ્વ ફલક પર ચમક્યું, વિશ્વના જોવાલાયક સ્મારકોમાં સરદાર પટેલ સ્ટેડિયમને મળ્યું સ્થાન

વિશ્વ ફલક પર ગુજરાત ફરી એક વખત ચમક્યું વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટ 2020ની યાદીમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનો સમાવેશ સ્ટેડિયમની સાથે પેરિસના નોટ્રેડમ કેથેડ્રલ સહિત 24 સ્થળો યાદીમાં સામેલ અમદાવાદ:  ગુજરાતે વિશ્વ ફલક પર વધુ એક વખત ડંકો વગાડ્યો છે. અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઇ સ્ટેડિયમને હાલમાં જ ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ […]

અમદાવાદીઓ આનંદો! આજથી ફરી ખુલશે કાંકરિયા, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે

– અમદાવાદીઓ માટે સારા સમાચાર – આજથી કાંકરિયા ખુલ્લુ મુકવામાં આવશે – જો કે કેટલાક આકર્ષણો હજુ પણ બંધ રહેશે અમદાવાદ:  સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે દરેક પર્યટન સ્થળો અને જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદનું પ્રખ્યાત ફરવાનું સ્થળ કાંકરિયા પણ બંધ કરવામાં આવ્યું હતું. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code