1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદ: વધુ 31 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

અમદાવાદમાં કોરોનાના વધતા કેસ વચ્ચે વધુ 31 વિસ્તારો માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા નવા 31 વિસ્તારના 5600 લોકોને કન્ટેઇનમેન્ટમાં રખાયા અમદાવાદમાં હવે કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 224 થઇ અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ 31 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં માઇક્ર કન્ટેઇનમેન્ટ […]

અમદાવાદ: કોરોનાના કેસ વધતા AMC હરકતમાં, 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું

અમદાવાદમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધતા AMC હરકતમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ કોરોના ગાઇડલાઇનના પાલનની કરી રહી છે ચકાસણી અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ભીડભાડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા […]

આ વર્ષે દિવાળી દરમિયાન અમદાવાદમાં આગની ઘટનાઓમાં 40%નો ઘટાડો નોંધાયો

સામાન્યપણે દર વર્ષે દિવાળી દરમિયાન આગની સૌથી વધુ ઘટના બનતી હોય છે આ વર્ષે દિવાળી પર્વ પર અમદાવાદમાં આગ અકસ્માતની ઘટનામાં 40%નો ઘટાડો નોંધાયો સરકાર દ્વારા ફટાકડા ફોડવાના સમયમાં મર્યાદા લાગૂ કરાતા આગની ઘટનાઓ નિયંત્રણમાં રહી અમદાવાદ: સામાન્યપણે દિવાળીના તહેવાર દરમિયાન શહેરમાં આગની ઘટનાઓ વધુ બનતી હોય છે પરંતુ આ વખતે જ્યારે કોરોના સંક્રમણ જોવા […]

આવતીકાલે 8 વિધાનસભા બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, સવારે 7 થી 6 થશે મતદાન

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન 3 નવેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે કુલ 18,75,032 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે એટલે કે મંગળવારે મતદાન થશે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની  પેટાચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. ત્યારે છેલ્લી ઘડીએ […]

અમદાવાદ: સી-પ્લેન પ્રોજેક્ટ બાદ 850 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 લેશે આકાર

સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેસ પ્રોજેક્ટ સાકાર થયા બાદ નવું નજરાણું હવે 850 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટ આકાર લેશે તેના અંતર્ગત રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવામાં આવશે અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટમાં સી-પ્લેન પ્રોજેક્ટની સાથે હવે 850 કરોડ રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-2 પ્રોજેક્ટની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. હવે રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવામાં આવશે. […]

સી પ્લેન આજે અમદાવાદ આવશે, રિવરફ્રન્ટથી SOU જવાની ટિકિટ 4800 રૂપિયા રહેશે

ગુજરાતીઓની આતુરતાનો આજે આવશે અંત આજે સી પ્લેન અમદાવાદ પહોંચી જશે PM મોદી 31મી ઑક્ટોબરે સી પ્લેનનું ઉદ્વાટન કરાવશે અમદાવાદ: ગુજરાતીઓની આતુરતાનો આજે અંત આવશે. ગુજરાતીઓ જેની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા છે તે સી પ્લેન આજે અમદાવાદ પહોંચી જશે. ભારતનું સૌ પ્રથમ સી પ્લેન ગુજરાતીઓ સહિત વિશ્વના લોકોને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી […]

અમદાવાદના ગૌરવ સમી એમ.જે.લાઇબ્રેરી હવે સ્માર્ટ સિટી મિશન હેઠળ બનશે અત્યાધુનિક

શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરીને હવે ડિજીટલ ઓપ અપાશે સ્માર્ટ સિટી મિશન હેઠળ લાઇબ્રેરીને અત્યાધુનિક બનાવાશે આ પ્રોજેકટ પાછળ રૂ.40 લાખ ખર્ચાશે અમદાવાદ: શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરી તંત્રનાં સ્માર્ટ સિટી મિશન હેઠળ અત્યાધુનિક બનાવાઇ રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા એમ.જે.લાઇબ્રેરીના ઓટોમેશનના પ્રોજેકટ હાથ ધરાયો છે. શહેરની ઐતિહાસિક એમ.જે.લાઇબ્રેરીને હવે અત્યાધુનિક બનાવાશે. તંત્રના સ્માર્ટ સિટી મિશન […]

અમદાવાદમાં દશેરા સુધીમાં સી પ્લેન આવી પહોંચશે, કામગીરી પૂર્ણતાના આરે

અમદાવાદથી કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પ્રોજેક્ટની કામગીરી પૂર્ણતાના આરે સી પ્લેન માટેનું એરક્રાફ્ટ આગામી 25 ઑક્ટોબર સુધીમાં કેનેડા આવી પહોંચશે સી પ્લેન દ્વારા અમદાવાદ-કેવડિયા વચ્ચેનું અંતર 50 મિનિટમાં જ કાપી શકાશે અમદાવાદ: અમદાવાદથી કેવડિયામાં આવેલા ઐતિહાસિક સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી શરૂ થનારા દેશના સૌ પ્રથમ સી પ્લેનની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. સી પ્લેન […]

ગુજરાતના આ મંદિરનું સમાજ માટે દ્રષ્ટાંતરૂપ સત્કાર્ય: ભગવાનને ધરાવેલા સફરજનોને કોવિડ-19ના દર્દીઓ-આરોગ્યકર્મીઓમાં વહેંચશે

કાલુપુર સ્વામિનારાયણ મંદિરે સતકાર્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું મંદિરમાં ભોગ ધરાવેલા સફરજનોને કોવિડ-19 દર્દીઓ-આરોગ્યકર્મીઓમાં વહેંચવામાં આવશે અનેક મંદિરો આ રીતે સતકાર્યો કરીને સમાજ માટે બની રહ્યા છે દ્રષ્ટાંતરૂપ અમદાવાદ: સામાન્યપણે કોઇપણ મંદિરમાં ભગવાનને પ્રસાદીરૂપે વિવિધ ફળોનો ભોગ ધરાવાતો હોય છે જેનો બાદમાં વપરાશ કરવામાં આવે છે. જો કે આ ભોગમાં ધરાવેલા ફળોને કઇ રીતે કોઇ […]

અમદાવાદમાં 5 હજારથી વધારે આવાસોને રી-ડેવલોપ કરાશે

અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારમાં વર્ષો જૂના આવાસો આવેલા છે. જેના કારણે અનેક વાર જર્જીરત ઈમારતો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. દરમિયાન હવે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટ હેઠળ લગભગ 5311 આવાસ બનાવવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે મંજૂરીની મહોર મારી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જર્જરીત મકાનોને નવા બનાવવા માટે રાજ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code